Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Pradosh Vrat 2023: આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે, આ મુહૂર્તમાં કરશો પૂજા અર્ચના

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (15:59 IST)
shani pradosh vrat- સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે.  શનિવારે પ્રદોષ ઉપવાસને કારણે તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત દરમિયાન ભગવાન શિવની સાથે શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. ચંદ્રમા આ દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય આ દિવસે મેષ રાશિમાં પ્રવેશ કરશે. 
 
જ્યોતિષ મુજબ પ્રીતિ યોગમાં મેલ મિલાપ વધારવો, પ્રેમ વિવાહ કરવા અને પોતાના રિસાયેલા મિત્રો અને સગા સંબંધીઓ ને મનાવવામાં સફળતા મળે છે. આ ઉપરાંત ઝગડાથી નિપટારો કે સમજૂતી કરવા માટે પણ આ યોગ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલ કાર્યથી માન સન્માનની પ્રાપ્તિ થાય છે. 
 
1 જુલાઈ ના રોજ શનિ પ્રદોષ વ્રત, ભગવાન શિવની કૃપા મેળવવા માટે શનિદેવની પણ આ શુભ મુહૂર્તમાં કરો 
પૂજાનો શુભ સમય
શનિ પ્રદોષ પૂજા મુહૂર્ત - સાંજે 07:23 થી રાત્રે 09:24 સુધી
લાભ-પ્રગતિ મુહૂર્ત - સાંજે 07:23 થી રાત્રે 08:39 સુધી

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

આગળનો લેખ
Show comments