Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવાર માટે ખાસ- દરેક સંકટથી બચાવશે આ 4 અચૂક ઉપાય

Webdunia
બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (06:25 IST)
કોઈ પણ કાર્યમાં સફળતા માટે સૌથી જરૂરી છે મેહનત અને વિશ્વાસ . તે સિવાય ભગવાન અને પોતાના પર વિશ્વાસ. પણ ઘણી વાર નક્ષત્ર કે દોષના કારણે મેહનતનો પૂર્ણ ફળ નહી મળતું. તેથી અમે તમારા માટે લાવ્યા છે કેટલાક સરળ અને પ્રભાવકારી ઉપાય 
* મેહનતનું પૂર્ણ ફળ મેળવવા અને મુશ્કેલીઓ દૂર કરવા માટે ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરો. 
* બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન કરો. લીલી દૂર્વા ચઢાવો. 
* ગણેશજીને મગના લાડુનો ભોગ ચઢાવીને દરેક દરેક પરીક્ષામાં પાસ થવા માટે પ્રાર્થના કરો. 
* 7 બુધવારે ગણેશ મંદિરમાં ગોળનો ભોગ ચઢાવો અને તમારી મનોકામના જરૂર પૂરી થશે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments