rashifal-2026

Pradosh Puja vidhi- પ્રદોષ વ્રતની પૂજા વિધિ

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2023 (14:09 IST)
પ્રદોષ વ્રતની વિધિ 
- પ્રદોષ વ્રતનું પાલન કરવા માટે વ્યક્તિએ ત્રયોદશીના દિવસે સૂર્યોદય પહેલા વહેલી સવારે ઉઠવું જોઈએ.
- નિત્યક્રમમાંથી નિવૃત્ત થઈને, ભગવાન શ્રી ભોલે નાથનું સ્મરણ કરો.- આ વ્રતમાં ભોજન લેવામાં આવતું નથી.-  આખો દિવસ ઉપવાસ કર્યા પછી સૂર્યાસ્તના એક કલાક પહેલા, સ્નાન વગેરે કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરવા.
- પૂજા સ્થળને ગંગાજળ અથવા ચોખ્ખા પાણીથી શુદ્ધ કર્યા પછી, મંડપને ગાયના છાણથી મેલીને તૈયાર કરવામાં આવે છે- હવે આ મંડપમાં પાંચ રંગોનો ઉપયોગ કરીને રંગોળી બનાવવામાં આવી છે.- કુશની ના આસન નો ઉપયોગ પ્રદોષ વ્રતની પૂજા માટે થાય છે .
-આ રીતે પૂજાની તૈયારી કર્યા પછી ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં કરીને બેસીને ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ.
- પૂજામાં ભગવાન શિવના મંત્ર 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરતી વખતે શિવને જળ અર્પણ કરવું જોઈએ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Day Special- ગુલાબ નારિયેળના લાડુ કેવી રીતે બનાવશો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ

Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ

Maha Shivratri 2026: મહાશિવરાત્રીનું મહત્વ, પૂજા વિધિ અને જાણો શું છે ચાર પ્રહરની પૂજાનો સમય

Surya Grahan 2026: સૂર્ય ગ્રહના 5 મંત્રોનો જાપ કરવાથી દૂર થશે ગ્રહણની અસર, કુંડળીમાં સુધરશે ગ્રહોના રાજાની સ્થિતિ

શ્રી સંતોષી માતા ચાલીસા

આગળનો લેખ
Show comments