Biodata Maker

Pradosh Puja vidhi- પ્રદોષ વ્રતની પૂજા વિધિ

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2023 (14:09 IST)
પ્રદોષ વ્રતની વિધિ 
- પ્રદોષ વ્રતનું પાલન કરવા માટે વ્યક્તિએ ત્રયોદશીના દિવસે સૂર્યોદય પહેલા વહેલી સવારે ઉઠવું જોઈએ.
- નિત્યક્રમમાંથી નિવૃત્ત થઈને, ભગવાન શ્રી ભોલે નાથનું સ્મરણ કરો.- આ વ્રતમાં ભોજન લેવામાં આવતું નથી.-  આખો દિવસ ઉપવાસ કર્યા પછી સૂર્યાસ્તના એક કલાક પહેલા, સ્નાન વગેરે કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરવા.
- પૂજા સ્થળને ગંગાજળ અથવા ચોખ્ખા પાણીથી શુદ્ધ કર્યા પછી, મંડપને ગાયના છાણથી મેલીને તૈયાર કરવામાં આવે છે- હવે આ મંડપમાં પાંચ રંગોનો ઉપયોગ કરીને રંગોળી બનાવવામાં આવી છે.- કુશની ના આસન નો ઉપયોગ પ્રદોષ વ્રતની પૂજા માટે થાય છે .
-આ રીતે પૂજાની તૈયારી કર્યા પછી ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં કરીને બેસીને ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ.
- પૂજામાં ભગવાન શિવના મંત્ર 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરતી વખતે શિવને જળ અર્પણ કરવું જોઈએ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

World Radio Day: વિશ્વના પ્રથમ રેડિયોની કિંમત કેટલી હતી? કઈ કંપનીએ વાણિજ્યિક રેડિયો ઉત્પાદન શરૂ કર્યું?

Valentine Day Gift: વેલેન્ટાઇન ડે પર તમારા બોયફ્રેન્ડને આપવા માટે આ 7 ભેટો best છે.

Kiss Day Wishes in Gujarati - 'કિસ ડે' ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

Ramadan 2026 : આધ્યાત્મિકતાનો મહિનો, 'રમઝાન', ટૂંક સમયમાં આવી રહ્યો છે! પહેલો ઉપવાસ ક્યારે રાખવામાં આવશે અને તેના નિયમો શું છે તે જાણો.

Shiv Puja- શિવ પૂજા સામગ્રી

Mahashivrarti 2026- મહાશિવરાત્રી પર શિવલિંગ પર બોર કેમ ચઢાવવામાં આવે છે? અહીં જાણો

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Vijaya Ekadashi February 2026 : આજે વિજયા એકાદશી, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

આગળનો લેખ
Show comments