Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pradosh Puja vidhi- પ્રદોષ વ્રતની પૂજા વિધિ

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2023 (14:09 IST)
પ્રદોષ વ્રતની વિધિ 
- પ્રદોષ વ્રતનું પાલન કરવા માટે વ્યક્તિએ ત્રયોદશીના દિવસે સૂર્યોદય પહેલા વહેલી સવારે ઉઠવું જોઈએ.
- નિત્યક્રમમાંથી નિવૃત્ત થઈને, ભગવાન શ્રી ભોલે નાથનું સ્મરણ કરો.- આ વ્રતમાં ભોજન લેવામાં આવતું નથી.-  આખો દિવસ ઉપવાસ કર્યા પછી સૂર્યાસ્તના એક કલાક પહેલા, સ્નાન વગેરે કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરવા.
- પૂજા સ્થળને ગંગાજળ અથવા ચોખ્ખા પાણીથી શુદ્ધ કર્યા પછી, મંડપને ગાયના છાણથી મેલીને તૈયાર કરવામાં આવે છે- હવે આ મંડપમાં પાંચ રંગોનો ઉપયોગ કરીને રંગોળી બનાવવામાં આવી છે.- કુશની ના આસન નો ઉપયોગ પ્રદોષ વ્રતની પૂજા માટે થાય છે .
-આ રીતે પૂજાની તૈયારી કર્યા પછી ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં કરીને બેસીને ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ.
- પૂજામાં ભગવાન શિવના મંત્ર 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરતી વખતે શિવને જળ અર્પણ કરવું જોઈએ.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments