Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 ડિસેમ્બરે ગુરુ પુષ્ય યોગ સાથે બની રહ્યો છે અદભુત સંયોગ, આ કામ કરવાથી વધે છે ધન-ધાન્ય

Webdunia
ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (08:51 IST)
Guru Pushya Nakshtra - પુષ્ય યોગ દર મહિને આવે છે. એપ્રિલ મહિનામાં આવતા પુષ્ય નક્ષત્ર ગુરુવારે આવશે, તેથી તેને ગુરુ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગી રહે છે.
 
આ વખતે ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ 29 ડિસેમ્બરે, 2023ના રોજ શુક્રવાર રાત 01.05 મિનિટ પર શરુઆત .
ગુરુ પુષ્ય નક્ષત્ર સમાપ્ત - 30 ડિસેમ્બર 2023 શનિવાર સવારે 03.10 મિનિટ પર સમાપન.
 
આ દિવસે તમે આ શુભ કાર્ય કરી શકો છો
આ દિવસે નવા ઘરનો પાયો નાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.નવી દુકાન કે ઓફિસનું ઉદ્ઘાટન.આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ રહેશે.નવું વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે.આ દિવસે નવું મકાન ખરીદવું અને તે ઘરમાં શિફ્ટ થવું શુભ હોય છે.આ દિવસે મહત્વનો સોદો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.પરંતુ આ દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉપર જણાવેલ તમામ કાર્યો માટે આ દિવસ ખૂબ જ શુભ છે, પરંતુ આ દિવસે લગ્ન ન કરો, આ દિવસ લગ્ન માટે શુભ નથી. તમે પણ આ ગુરુ પુષ્ય અમૃત યોગ પર તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો.
 
પુષ્ય નક્ષત્રના દિવસે દાન કરવું અક્ષયતૃતીયાની સમાન ફળદાયી માનવામાં આવ્યું છે. આ દિવસે સત્તૂ, ગોળ, ચણા, ઘી, પાણીથી ભરેલ ઘડામાં ગોળ નાખીને દાન કરવું જોઈએ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments