suvichar

શું તમે જાણો છો "નમસ્તે' ના અર્થ

Webdunia
શનિવાર, 31 ઑક્ટોબર 2015 (16:15 IST)
અમે લોકો જ્યારે એકબીજાથી મળે છે તો નમસ્તે બોલીને નમીએ છે , પણ શું તમે જાણો છો કે નમસ્તેના શું અર્થ હોય છે. અમે લોકો નમ્સ્તે તો કરીએ છે , પણ એનું અર્થ અમે નહી જાણતા ,અમે તમને જણાવીએ છે નમ્સ્તેના અર્થ 
નમસ્તે કે નમસ્કારને સંસ્કૃતમાં વિચ્છેદ કરીએ તો અમે મેળવીશ કે એ બે શબ્દોથી બનેલો છે નમ: + અસ્તે   .  નમ: એટલે નમી ગયા અને અસ્તે એટલે માથું ( અહંકાર અને અભિમાનથી ભરેલું) એટલે મારા અહંકારથી ભરેલા માથું તમારી સામે નમી ગયું. 
 
નમ:નો એક બીજું અર્થ હોઈ શકે છે ન + મે એટલે મારા નહી પણ બધા તમારું. આધ્યાત્મની દૃષ્ટિએ એમાં માણસ બીજા મનુષ્યના સામે એમના અહંકારને ઓછું કરે છે. નમસ્તે કરતા સમયે બન્ને હાથો જોડીને એક કરાય છે જેના અર્થ છે કે આ અભિવાદનના બન્ને માણસન મગજ એક થયા. 
વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Avti kal nu Gujarati Panchang - 25 ફેબ્રુઆરી

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

Show comments