Festival Posters

મહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.

Webdunia
મંગળવાર, 7 એપ્રિલ 2020 (15:49 IST)
સનાતન ધર્મના પુરાણોમાં જીવન સંબંધિત બધી સમસ્યાઓના ઉકેલ જણાવ્યા છે મહાભારત કાળમાં યુધિષ્ટિરે શ્રીકૃષ્ણથી પર્શન કર્યા હતા કે ઘરમાં સુખ સમૃદ્ધિના વાસ બના રહે એ માટે શું કરવું   ત્યારે શ્રીકૃષ્ણ એ જણાવ્યા એ વસ્તુઓ એ છે જેને હમેશા આપના ઘરમાં રાખવી જોઈએ. જેના ઘરમાં આ વસ્તુઓ હમેશા વિદ્યમાન રહે છે, તે ઘરમાં દરિદ્રતા ક્યારે નહી આવતી. આવો જાણીએ કઈ વસ્તુઓ છે. 
 
ઘી - દરરોજ ઘરના મંદિરમાં ગાયના ઘીનો દીપ અર્પિઅત કરવું જોઈએ અને પ્રસાદ ભોગ લગાવવાથી દેવી-દેવતા તરત જ એમની કૃપા વરસાવે છે. ઘણા રીતનો ઘી બજારમાં સરળતાથી મળી જાયછે પણ ગાયના દૂધ થી બનેલો ઘી જ દેવી-દેવતાઓને અર્પણ કરવું જોઈ અને ઘરમાં પણ રાખવું. 
 
પાણી- ઓછી કમાણીમાં પણ પૈસા જોડકા ઈચ્છો છો તો વાશ રૂમમાં હમેશા એક બાલ્ટી પાણી ભરીને રાખો. ઘરનાં મેહમાન આવીએ તો એને સૌથી પહેલા પાણી આપો આવું કરવાથી અશુભ ગ્રહ શુભ થઈ જાય છે. 
 
મધ- વાસ્તુ મુજબ ઘરમાં જો નકારાત્મક ઉર્જા હોય છે એ મધની પોજિટિવ એનર્જીથી મળીને સમાપ્ત થઈ જાય છે . જેથી પરિવારના બધા સભ્યોને ફાયદા હોય છે  આથી વધારે ઘરોમાં એને જરૂરી રૂપે રખાય છે . મધને કોઈ સાફ અને સુરક્ષિત સ્થાન પર રાખો. આથી ઘરમાં બરકત બની રહેશે અને નકામા ખર્ચામાં કમીઆવશે. 
 
ચંદન- જ્યોતિષચાર્ય માને છે કે અઠવાડિયા મુજબ તિલક લગાવાથી ગ્રહોને એમના અનૂકૂળ બનાવી શકાય છે અને એ શ્રેષ્ઠ અને શુભ ફળોની પ્રાપ્તિ કરી શકાય છે. ચંદનના તિલકને ધારણ કરવાના ખાસ મહત્વ છે. ચંદનના તિલક શીતળ હોય છે એને ધારણ કરવાથી પાપોના નાશ થાય છે .  એની ખુશબુથી વાતાવરણમાં સકારાત્મ્ક ઉર્જાના સંચાર થાય છે. 
 
વીણા- વિદ્યા, જ્ઞાન અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીના હાથોમાં હમેશા વીણા રહે છે. પુરાણોમાં સરસ્વતીને કમલ પર બેસાડીને જોવાય છે. કાદવમાં ખિલતા કમલને  કાદવ સ્પર્શ નહી કરી શકે. આથી કમળ પર વિરાજમાન માતા સરસ્વતી અમને આ સંદેશ આપે છે કે અમે કેટલા પણ દૂષિઅત વાતાવરણમાં રહીએ , પણ અમે પોતે એને આ રીતે બનાવી રાખવા જોઈએ કે બુરાઈ અમારા પર પ્રભાવ નહી નાખી શકે. ઘરમાં સદા દેવી સરસ્વતીના રૂપ અને વીણા રાખો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Party safety - ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments