Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજીના આ નાના ઉપાયથી તમારા બીઝનેસમાં ફાયદો થશે

Hanuman jayanti remedy
Webdunia
મંગળવાર, 7 એપ્રિલ 2020 (11:15 IST)
હનુમાનજીના આ ઉપાય કરાશે વેપારમાં લાભ 
 
હનુમાનજીના આ નાના ઉપાયથી થશે તમારી બિજનેસમાં પ્રમોશન 
 
જો તમે નવો  વ્યાપાર શરૂ કર્યો  છે કે પછી જૂના  વ્યાપારમાં નુકશાન થઈ રહ્યુ  છે, તો આ નાના પરિણામ જોઈને તમે પણ હેરાન રહી જશો. 
 
એક લીંબૂ લઈને એમાં ચાર લવિંગ ખૂંપાવી દો અને એને હાથમાં મુકીને  આ મંત્રના જાપ કરો. 
 
વક્ત શ્રી હનુમતે નમ : 
 
આ મંત્રનો  21 વાર જાપ કરો, અને જાપ પછી લીંબૂને ખિસ્સામાં રાખો અને જેમની પાસેથી કામ કરાવવાનું છે  એ વ્યક્તિને મળો.  તમારુ કાર્ય જરૂર બનશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments