Webdunia - Bharat's app for daily news and videos

Install App

કામિકા એકાદશીનો પર્વ છે ખાસ, નાનકડો કામ આખી ધરતી દાન કરવાનું ફળ અપાવશે

Webdunia
રવિવાર, 5 ઑગસ્ટ 2018 (08:41 IST)
શ્રાવણનો મહીનો શિવશંકરનો મહીનો છે. આ મહીનામાં કરેલ જપ તપ વ્રત ધ્યાનનો ફળ શિવ-શંકર આપે છે. તેના પર સારું સંયોગ છે કે  કામિકા એકાદશીનો પર્વ બૃહસ્પતિવારને ઉજવાશે. જે શ્રી હરિ વિષ્ણુનો પ્રિય વાર છે. 
શાસ્ત્રોમાં કામિકા એકાદશીનો વ્રત રાખવા માતે નિયમ જણાવ્યા છે. શાસ્ત્રાનુસાર દશનીના દિવસે શુદ્ધ આહાર ગ્રહન કરવું જોઈએ. સૂર્યાસ્ત પછી ભોજન નહી કરવું જોઈએ. એકાદશીના દિવસે સવારે સ્નાન વેગેરે કરી પવિત્ર થઈ સંકલ્પ કરી શ્રીહરિના વિગ્રહની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને ફૂલ, ફળ, તલ, દૂધ, પંચામૃત વગેરે પદાર્થ અર્પિત કરવા જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે એકાદશીની દિવસે ભગવાન વિષ્ણુને તુલસીનો પાન ચઢાવું અને ભગવાનની સામે ઘી કે તલનો દીપક 

પ્રગટાવો. જે માણસ આવું કરે છે તેના પિતૃગણ પિતર લોકમાં આનંદ ઉજવે છે અને તેને સદગતિ હોય છે. આવું માણસ મૃત્યું પછી ઉત્તમ લોકમાં જાય છે. કામિકા એકાદશીમાં પાકા ફળોનો સેવન વર્જિત છે.
 
શું ખાસ કરીએ 
 
સમૃદ્ધિ માટે- ભગવાન વિષ્ણુના મંદિરમાં શંખ અર્પિત કરો. 
 
સંતાન પ્રાપ્તિ માટે - ભગવાન વિષ્ણુ પર હળદર ચઢાવી હમેશા નાભિ પર તિલક કરો. 
 
ધન પ્રાપ્તિ માટે- ભગવાન વિષ્ણુ પર ચઢેલી હળદર પીળા કપડામાં એક આખી લાલ મરચા સાથે બાંધીને તિજોરીમાં મૂકો. 
રોગ મુક્તિ માટે -   ભગવાન વિષ્ણુ પર ગોળ -ચણા ચઢવીને કાળી ગાયને ખવડાવો. 
 
તરત લગ્ન માટે- ભગવાન વિષ્ણુ પર 11 કેળા ચઢાવીને કોઈ બ્રાહ્મણને દાન કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

Mahakumbh 2025 - બાબાને યુટ્યુબરે પૂછી લીધો એવો સવાલ કે ચિમટાથી મારીને તંબુમાથી કાઢ્યો બહાર, વીડિયો થયો વાયરલ

Mahakumbh 2025: મહાકુંભથી પરત ફર્યા પછી ઘરે જરૂર કરો આ કામ, સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments