Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોતાનું ઘર બનાવા ઈચ્છો છો તો આ ઉપાય તમારા માટે છે

Webdunia
રવિવાર, 4 એપ્રિલ 2021 (11:24 IST)
જો તમે પણ ઈચ્છો છો કે તમારું પોતાનું ઘર હોય જયાં ભાદુ ન આપવું પડે તો જ્યાં મરજીથી રહી શકાય તો અજમાવો માત્ર આ 5 ઉપાય... આ ઉપાયોથી તરત જ તમારા ઘર ખરીદવાની શકયતા બનશે. કારણ કે રોટી, કપડા અને મકાન આ 3 અમારી જરૂરતો છે. રોટલી અને કપડા તો અમે સરળતાથી કરી લે છે પણ મકાન સરળતાથી નહી મળતું . આ ઉપાયથી તમારું ઘર બનાવાના રસ્તા સરળ થશે. 
 
* રોજ સવારે સ્નાન કરી ગણેશજીને એક લાલ ફૂલ ચઢાવો 21 દિવસ સુધી મંદિર કે ઘર પર ગણેશજીથી સમસ્યા માટે પ્રાર્થના કરો. 
 
* 5 મંગળવાર ગણેશ મંદિરમાં ગણેશજીને ઘઉં અને ગોળ ચઢાવો. 
 
* કોઈ પણ મંદિરમાં એક લીમડાની લાકડીનો ઘર બનાવીને દાન કરો. 
 
* મંગળવારે ગાયને મસૂરની દાળ અને ગોળ જરૂર ખવડાવો. 
 
* ઘરના પૂજા સ્થળમાં એક માટીના નાનકડું ઘર લાવીને તેને શણગારીને રાખો અને દર રવિવારે તેમાં સરસવના તેલનો દીપક  કરો અને દીપક પૂરું થતા કપૂર પ્રગટાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments