Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવી રીતે કરવું સંકષ્ટી ચતુર્થી પર વ્રત પૂજન, જાણો

કેવી રીતે કરવું સંકષ્ટી ચતુર્થી પર વ્રત પૂજન  જાણો
Webdunia
ગુરુવાર, 3 મે 2018 (00:29 IST)
જીવનના બધા કષ્ટના નિવારણ કરનારી સંકષ્ટી ગણેશ ચતુર્થીનો હિન્દ્ય ધર્મમાં ખૂબ મહત્વ છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે સૂર્યોદયથી ચન્દ્રોદય થતા સુધી ઉપવાસ રાખવાનો નિયમ છે. કૃષ્ણ પક્ષમાં આવનારી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ દિવસે ભગવ્વાન ગણેશની આરાધના સુખ સૌભાગ્યની દ્ર્ષ્ટિથી શ્રેષ્ઠ છે, જાણૉ 
 
કેવી રીતે કરીએ આ વ્રત: 
 
કેવી રીતે વર્ષભરના દરેક માસની ગણેશ ચતુર્થીનો પૂજન, શું કરવું દાન જાણો.. 
કેવી રીતે કરીએ સંકષ્ટી ગણેશ ચતુર્થી 
 
*ચતુર્થીના દિવસે સવારે સ્નાન વગેરેથી નિવૃત થઈને સાફ કપડા પહેરવું. 
* શ્રીગણેશની પૂજા કરતા સમયે મોઢું પૂર્વ દિશાકે ઉત્તર દિશાની તરફ રાખવું. 
* પછી સાફ આસન પર બેસીને ભગવાન ગણેશનો પૂજન કરવું. 
* ફળ, ફૂલ, અક્ષત, નાડાછડી પંચામૃત વગેરેથી શ્રીગણેશના સ્નાન કરીને વિધિથી પૂજા કરવી. 
* ગણેશ પૂજનના સમયે ધૂપ-દીપ વગેરેથી શ્રીગણેશની આરાધના કરવી. 
* શ્રીગણેશને તલથી બનેલી વસ્તુઓ લાડુ કે મોદકનો ભોગ લગાડો.  ॐ સિદ્ધ બુદ્ધિ સાથે મહાગણપતિ તમને નમસ્કાર છે. ભોગમાં મોદક અને ફળ વગેરે અર્પિત કરવું. 
* સાંજે વ્રતકરનાર સંકષ્ટી ચતુર્થીની કથા વાંચો અને સાંભળૉ અને સંભળાવો. 
* ચતુર્થીના દિવસે વ્રત-ઉપવાસ રાખી ચન્દ્ર દર્શન કરી ગણેશ પૂજન કરો. 
* પછી ગણેશની આરતી કરો. 
મોનિકા સાહૂ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss કરવા માટે સૂતા પહેલા દરરોજ કરો આ 4 સરળ કામ, જાડાપણું દૂર ભાગશે

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

બટર રાઈસ

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments