Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવી રીતે કરવું સંકષ્ટી ચતુર્થી પર વ્રત પૂજન, જાણો

Webdunia
ગુરુવાર, 3 મે 2018 (00:29 IST)
જીવનના બધા કષ્ટના નિવારણ કરનારી સંકષ્ટી ગણેશ ચતુર્થીનો હિન્દ્ય ધર્મમાં ખૂબ મહત્વ છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે સૂર્યોદયથી ચન્દ્રોદય થતા સુધી ઉપવાસ રાખવાનો નિયમ છે. કૃષ્ણ પક્ષમાં આવનારી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ દિવસે ભગવ્વાન ગણેશની આરાધના સુખ સૌભાગ્યની દ્ર્ષ્ટિથી શ્રેષ્ઠ છે, જાણૉ 
 
કેવી રીતે કરીએ આ વ્રત: 
 
કેવી રીતે વર્ષભરના દરેક માસની ગણેશ ચતુર્થીનો પૂજન, શું કરવું દાન જાણો.. 
કેવી રીતે કરીએ સંકષ્ટી ગણેશ ચતુર્થી 
 
*ચતુર્થીના દિવસે સવારે સ્નાન વગેરેથી નિવૃત થઈને સાફ કપડા પહેરવું. 
* શ્રીગણેશની પૂજા કરતા સમયે મોઢું પૂર્વ દિશાકે ઉત્તર દિશાની તરફ રાખવું. 
* પછી સાફ આસન પર બેસીને ભગવાન ગણેશનો પૂજન કરવું. 
* ફળ, ફૂલ, અક્ષત, નાડાછડી પંચામૃત વગેરેથી શ્રીગણેશના સ્નાન કરીને વિધિથી પૂજા કરવી. 
* ગણેશ પૂજનના સમયે ધૂપ-દીપ વગેરેથી શ્રીગણેશની આરાધના કરવી. 
* શ્રીગણેશને તલથી બનેલી વસ્તુઓ લાડુ કે મોદકનો ભોગ લગાડો.  ॐ સિદ્ધ બુદ્ધિ સાથે મહાગણપતિ તમને નમસ્કાર છે. ભોગમાં મોદક અને ફળ વગેરે અર્પિત કરવું. 
* સાંજે વ્રતકરનાર સંકષ્ટી ચતુર્થીની કથા વાંચો અને સાંભળૉ અને સંભળાવો. 
* ચતુર્થીના દિવસે વ્રત-ઉપવાસ રાખી ચન્દ્ર દર્શન કરી ગણેશ પૂજન કરો. 
* પછી ગણેશની આરતી કરો. 
મોનિકા સાહૂ 

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments