rashifal-2026

Valentine Day 2023: લાલ ગુલાબના કરી લો આ ઉપાય, મળશે પ્રેમનો સાથ અને લવ મેરેજમાં આવી રહેલી સમસ્યા થશે દૂર

Webdunia
મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (08:16 IST)
Rose Day 2023: આજે એટકે જે મંગળવારથી વેલેંટાઈન વીક  (Valentine Week) ની શરૂઆત થઈ ચુકી છે. પ્રેમ કરનારાઓ માટે આ અઠવાડિયુ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી પ્રેમીઓ માટે આ એક ઉત્સવ હોય છે. આ દરમિયાન અનેક લોકો પોતાના દિલની વાત પોતાના પ્રિયતમ સુધી જુદી જુદી રીતે પહોચાડે છે.  વેલેંટાઈન ડે ના પહેલા દિવસે રોજ ડે (Rose Day)' ઉજવવામાં આવે છે જેમા પ્રેમ કરનારા એકબીજાને લાલ ગુલબ આપે છે. ઉલ્લેખનીય છે કે લાલ ગુલાબને પ્રેમનુ પ્રતિક માનવામાં આવે છે. 
 
બીજી બાજુ તમને બતાવી દઈએ કે રોજ ડેના દિવસે તમે લાલ ગુલાબથી કેટલાક ખાસ ઉપાય કરી શકો છો. આ ઉપાયથી તમારા પ્રેમ સંબંધમાં મધુરતા આવવાની સાથે જ તમારા પ્રેમ લગ્નમાં આવી રહેલા અવરોધો દૂર થશે. તો ચાલો જાણીએ લાલ ગુલાબના ઉપાય. 
 
રોજ ડે ના દિવસે અપનાવો આ ઉપાય (Rose Day Remedies)
 
ભગવાન ભોલેનાથ ખૂબ દયાળુ માનવામાં આવે છે. આવામાં લાલ ગુલાબ સાથે તમારી પ્રાર્થના લઈને સીધા મહાદેવના ચરણોમાં નતમસ્તક થઈ જાવ્ તમને તમારા પ્રેમનો સાથ જરૂર મળશે. સોમવારે અને પ્રદોષ વ્રતના દિવસે શિવજી પર લાલ ગુલાબ અર્પિત કરવાથી લગ્નમાં આવી રહેલ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
આ ઉપરાંત શિવલિંગ પર લાલ ગુલાબ ચઢાવો અને પછી તેને ત્યાથી ઉઠાવીને તમારી પાસે રાખી લો. આ ઉપાયથી તમને સાચો પ્રેમ જરૂર મળશે. 
 
- મંગળવારે હનુમાનજીને 11 ગુલાબ અર્પણ કરો. આમ કરવાથી બજરંગબલી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.
 
- મંગળવારે તમારા પ્રેમનું નામ કાગળ પર લખો અને બજરંગબલીની સામે હાથ જોડીને ગુલાબ સાથે પ્રાર્થના કરો. આ પછી, તેના ચરણોમાં ગુલાબ અર્પણ કરો અને કાગળ તમારી પાસે રાખો. આમ કરવાથી તમને ઈચ્છિત પ્રેમ મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments