Dharma Sangrah

Meladi mata- મેલડી માતા 21 દિવસમાં કરે છે દરેક ઈચ્છા પૂરી

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (15:51 IST)
માં મેલડી કલયુગ ની આદ્યશક્તિ દેવી છે જોગમાયા છે મહામાયા છે કલયુગ માં ઘરે ઘરે પૂજાસે એવા ભગવાન શિવશંભુની કૃપા મળે છે.  મેલડી મા  સમય સમયે અનેક રૂપ ધારણ કરી પોતાના ભક્તો ના દુઃખ દૂર કર્યા છે,

ૐ મેલડી માતા નમો નમઃ

ૐ મેલડી માતા નમો નમઃ
શ્રી મેલડી માડી વસ્તુત: યુદ્ધની દેવી છે. જ્યારે દેવ શક્તિયા માયાવી દેત્યોથી હારવા લાગી કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયી ત્યારે એમનું પ્રાગટય થયું. તેણે પહેલા દુષ્ટ દેત્યોથી યુદ્ધ કરી તેનું સંહાર કર્યું . પછી કામરૂ જઈને કામાખ્યાની દુષ્ટ શક્તિયોથી યુદ્ધ કર્યું. તેણે પરાજિત કર્યું આથી તેણે યુદ્ધ અને શસ્ત્ર પ્રિય છે ક્યારે એણે ક્રોધ આવે છે તો એના દાંત લોખંડની જેમ કઠોર થઈ જાય છે. એના નેત્રોમાંથી આગ બરસે છે. એનું વર્ણ ક્રોધાવાશમાં કાળું થઈ જાય છે. તે સમતે તેણે  શત્રુ ના સંહાર સિવાય બીજું કાંઈ નહી સૂઝાય છે. દુષ્ટો માટે આ કાલરૂપણી જ છે. 
 
શ્રી મેલડી માડી સૌમ્ય રૂપમાં હોય છે.ત્યારે એનું સ્વભાવ પાંચ વર્ષની કન્યા જેવો હોય છે. પાંચ વર્ષની કન્યાને શું જોઈએ ? તેની ઈચ્છાના અનૂકૂળ તેમની પ્રિય વસ્તુએ તેને ભેંટ કરતા તો તેની દરેક ઈચ્છાના અનૂકૂળ ચાલતા રહો તો તે પ્રસન્ન થઈ જાય છે. તે જ રીતે માડીને જે પ્રિય છે તેની ઈચ્છા મુજબ આચરણ અને તેમની સેવા કરતા રહો તો પ્રસન્ન થઈ જાય છે. માં મેલડીને ભાવ પ્રિય ભાવથી શ્રદ્ધાથી માં કહીને તેમની પ્રાર્થના કરો તો તેમની દરેક અમૃતમયી કૃપાનો અનુભવ જીવનને ધન્ય કરે છે . તેણે કોઈ વસ્તુ આપવાનો વાદો કરો તેણે પૂરો કરો. કારણ કે તમારું વક હન એનું અધિકાર છે અને માતા પોતાનું અધિકાર મૂકતી નથી. આથી માડીના બની જવું વધારે શ્રેયસ્કર છે. આખા બ્રહ્માંડમાં માં મેલડી જેવી કોઈ દાતા નહી અને માં મેલડી જેવી કોઈ માતા નહી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2

ગાય વિશે નિબંધ ધોરણ 1 અને 2

Kids Story - વાંદરો અને ઋષિ

વધુ જુઓ..

નવીનતમ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

April 2026 Vivah Muhurat- એપ્રિલમાં આ દિવસે શહેનાઈ વાગવાનું શરૂ થશે; લગ્ન માટે આ 9 શુભ લગ્ન મુહૂર્ત છે

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments