Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવઉઠની એકાદશી ના દિવસે તુલસીજીના આ 8 મંત્રનો જાપ કરો.. અક્ષય પુણ્ય લાભ થશે.

Webdunia
રવિવાર, 18 નવેમ્બર 2018 (11:53 IST)
આપણા સૌના ઘરમાં વિરાજીત મા તુલસીના 8 નામોનો મંત્ર કે સીધા 8 નામ દેવઉઠની એકાદશીના દિવસે બોલવાથી ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 
 
મંત્ર - 
 
वृन्दा वृन्दावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नन्दनीच तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्रोतं नामर्थं संयुक्तम। य: पठेत तां च सम्पूज् सौऽश्रमेघ फललंमेता।।
 
તુલસીના આઠ નામ - પુષ્પસારા, નંદિની, વૃંદા, વૃંદાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવની, તુલસી અને કૃષ્ણા જીવની.. 
 
તુલસી ની પૂજામાં આ વસ્તુ જરૂરી છે. 
 
તુલસી પૂજા માટે ઘીનો દિવો, ધૂપ, સિંદૂર, ચંદન, નૈવૈદ્ય અને પુષ્પ અર્પિત કરવામાં આવે છે. રોજ પૂજન કરવાથી ઘરનુ વાતાવરણ એકદમ પવિત્ર રહેશે. આ છોડમાં અનેક એવા તત્વ હોય છે જેનાથી કીટાણુ આસપાસ નહી ફરકે.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments