Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangal pradosh- આજે કરો બજરંગ બાણનો પાઠ, પૂરી થશે દરેક મનોકામના

Webdunia
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (09:44 IST)
Mangal Pradosh- આ વખતે, 5 મેના રોજ મંગળ પ્રદોષનો યોગ બની રહ્યો છે.  પ્રદોષ તિથિ શિવની પૂજા માટે ઉત્તમ કહેવાય છે અને મંગળવઆર હનુમાનની પૂજા કરવા માટે.  હનુમાનજીને શિવનો અવતાર માનવામાં આવે છે. તેથી 5 મે ના રોજ પડનારો મંગળ પ્રદોષ શુભ ગણાય છે આ શુભ યોગમાં બજરંગ બાણના પાઠ કરવાથી ઘણી સમસ્યાઓનો હલ થઈ શકે છે. કેવી રીતે  બજરંગ બાણના પાઠ કરવા જોઈએ આવો જાણીએ... 
 
આ વિધિથી કરો બજરંગ બાણનો પાઠ 
 
- મંગળવારે સવારે સ્નાન કર્યા પછી શુધ્ધ કપડાં પહેર્યા પછી લાલ કાપડ પર હનુમાન પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો 
- હનુમાનજીને અબીલ, ગુલાલ વગેરે અર્પણ કરો અને લાલ ફૂલ ચઢાવો. ગાયના 
 શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો જે પાઠના અંત સુધી સળગતા રહો. 
- ઘરમા બનેલા શુદ્ધ ઘી ના ચુરમાનો ભોગ લગાવો. જો શક્ય હોય તો ગોળ-ચણાનો ભોગ પણ લગાવી શકો છો. 
- ત્યારબાદ પછી બજરંગ બાણનો પાઠ શરૂ કરો. પાઠના અંતે હનુમાનજીની કષ્ટ નિવારણ માટે પ્રાર્થના કરો.
- જે ઘરમાં બજરંગ બાણનો પાઠ કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી અને પોઝીટીવ એનર્જી કાયમ રહે છે. 
 

સંબંધિત સમાચાર

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

આગળનો લેખ
Show comments