rashifal-2026

Mangal pradosh- આજે કરો બજરંગ બાણનો પાઠ, પૂરી થશે દરેક મનોકામના

Webdunia
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (09:44 IST)
Mangal Pradosh- આ વખતે, 5 મેના રોજ મંગળ પ્રદોષનો યોગ બની રહ્યો છે.  પ્રદોષ તિથિ શિવની પૂજા માટે ઉત્તમ કહેવાય છે અને મંગળવઆર હનુમાનની પૂજા કરવા માટે.  હનુમાનજીને શિવનો અવતાર માનવામાં આવે છે. તેથી 5 મે ના રોજ પડનારો મંગળ પ્રદોષ શુભ ગણાય છે આ શુભ યોગમાં બજરંગ બાણના પાઠ કરવાથી ઘણી સમસ્યાઓનો હલ થઈ શકે છે. કેવી રીતે  બજરંગ બાણના પાઠ કરવા જોઈએ આવો જાણીએ... 
 
આ વિધિથી કરો બજરંગ બાણનો પાઠ 
 
- મંગળવારે સવારે સ્નાન કર્યા પછી શુધ્ધ કપડાં પહેર્યા પછી લાલ કાપડ પર હનુમાન પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો 
- હનુમાનજીને અબીલ, ગુલાલ વગેરે અર્પણ કરો અને લાલ ફૂલ ચઢાવો. ગાયના 
 શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો જે પાઠના અંત સુધી સળગતા રહો. 
- ઘરમા બનેલા શુદ્ધ ઘી ના ચુરમાનો ભોગ લગાવો. જો શક્ય હોય તો ગોળ-ચણાનો ભોગ પણ લગાવી શકો છો. 
- ત્યારબાદ પછી બજરંગ બાણનો પાઠ શરૂ કરો. પાઠના અંતે હનુમાનજીની કષ્ટ નિવારણ માટે પ્રાર્થના કરો.
- જે ઘરમાં બજરંગ બાણનો પાઠ કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી અને પોઝીટીવ એનર્જી કાયમ રહે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments