suvichar

Chanakya Niti - એકલા વ્યક્તિ માટે સફળતાની ગેરંટી છે આ શીખ

Webdunia
સોમવાર, 18 જાન્યુઆરી 2016 (14:16 IST)
नैकं चक्रं परिभ्रमयति।

એક એકલુ પૈંડુ ... 
 
જે રીતે ગાડીમાં બે પૈડાની જરૂર હોય છે અને તેને એક પૈડુ એકલુ પૈડુ ખેંચી શકતુ નથી એ જ રીતે રાજ્ય સંચાલનમાં એક એકલો રાજા કશુ નથી કરી શકતો. તેને પ્રબુદ્ધ, યોગ્ય, ચતુર અને રાજનીતિક વિશારદોની જરૂર પડે છે. તેમની મદદથી જ તે રાજ્યનુ સુચારુ રૂપથી સંચાલન કરી શકે છે. 
 
મનુષ્ય એકલો જન્મ લે છે. શુભ-અશુભ કર્મોને ભોગવે છે. એકલો નરકમાં જાય છે અને એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે. પણ મગધમાં ન તો ચાણક્ય એકલો કશુ કરી શકતો હતો કેન તો ચન્દ્રગુપ્ત. તમે કોઈ વેપારનુ સંચાલન એકલા નથી કરી શકતા.  તમારે તમારા સકારાત્મક સુધાર માટે સહાયક શોધવા જોઈએ.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story- સર્કસનો હાથી

પ્રેગનેન્સી મહિલાઓએ માં શું ખાવું જોઈએ, જાણો

જો તમે પહેલીવાર માતા બની રહ્યા છો, તો જાણો શું કરવું અને શું ન કરવું

ઈંડા કે સોયાબીન, કોણ છે પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત ?

બુંદી રાયતા ઉનાળા માટે શ્રેષ્ઠ છે, પાચન સુધારે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે, 2 મિનિટમાં કેવી રીતે બનાવશો તે શીખો?

વધુ જુઓ..

નવીનતમ

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

Chaitra Navratri Mantra- ચૈત્ર નવરાત્રિમા કંઈ સમસ્યા માટે કયા મંત્રનો પાઠ કરશો ?

Chaitra Navratri :ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Navratri Upay: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાયો, મા ભગવતી દૂર કરશે દરેક મુશ્કેલી

Papmochani Ekadashi 2026 : 14 કે 15 માર્ચ ક્યારે છે પાપમોચીની એકાદશી ? જાણી લો સાચી તારીખ, મુહૂર્ત અને પારણ શુભ મુહૂર્ત

Show comments