rashifal-2026

આજે અમાસ પર જરૂર કરવું આ ઉપાય, ઘરમાં થશે ધનની વર્ષા

Webdunia
રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (12:38 IST)
અમાસને પીપળના ઝાડાઅ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃ અને દેવતા પ્રસન્ન હોય છે. આ દિવસે સવારે સાંજે ઘરના મંદિર અને તુલસી પર દીવો પ્રગટાવવાથી કલેશ અને દરિદ્રતા મટે છે. દરેક અમાસને ઘરની સાફ સફાઈ કરી બધા પ્રકારનો ભંગાર ઘરથી કાઢવું. તેનાથી ર ઓકાયેલા કામ બને છે અને મુશ્કેલી દૂર થાય છે. તેના પ્રભાવથી ઘરમાં ધન-ધાન્યની કમી પણ નહી રહે છે. 
 
નિયમથી દરેક અમાસને ગૌમાતાને 5 ફળ નિયમપૂર્વક ખવડાવા જોઈએ. ઘરમાં શુભતા અને હર્ષનો વાતાવરણ બન્યું રહે છે. અમાસની તિથિને કોઈ પણ નવું કાર્ય  યાત્રા, ખરીદ-વેચ અને બધા શુભ કાર્ય વર્જિત કર્યું છે. તેથી આ દિવસે આ કાર્યને નહી કરવું જોઈએ. 
 
અમાસના દિવસે કોઈ બ્રાહ્મણ, યાચક કે નિર્ધનને ભોજન જરૂર કરાવો. ભોજનમાં દૂધથી બનેલી વસ્તુ જરૂર હોય. આ પિતરોંને પ્રસન્ન કરે છે અને શુભ કાર્યમાં મુશ્કેલી નહી આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

New Year Party safety - ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments