Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારે ઘરથી લઈને નિકળો આ વસ્તુઓ, થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ

Webdunia
મંગળવાર, 21 જૂન 2022 (18:42 IST)
લોકમાન્ય કહેવત છે કે બુધવારના સંબંધમાં કહેવાય છે બુદ્ધ કામ શુદ્ધ એટલે બુધવારના દિવસે કરેલ કામ શુદ્ધતાની સાથે પૂરૂ હોય છે. 
 
કાર્યની સફળ થતા કોઈ શંકા નથી. પણ કોઈ પણ કાર્ય પાછળ મેહનતની સાથે કિસ્મત પણ હોય છે. તે અનુરૂપ કાર્ય કરે છે. બુધવારના દિવસે ગ્રહના રાજકુમાર બુધ અને ગણેશજીને સમર્પિત છે. બન્નેને લીલો રંગ ભાવે છે. આ દિવસે ઘરના મુખ્યદ્વારની આસપાસ લીલા રંગની કોઈ પણ ફોટા લગાવો. 
 
ઘરથી બહાર નિકળતા સમયે ધાણા ખાઈને જવું જોઈએ અને સાથે એક ખીરા(કાકડી) લઈને જાઓ.  આખુ દિવસ તેને તમારી પાસે રાખવી. 
પછી જુઓ કેવું થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ 
 
બુધવારે આ ઉપાય કરવાથી શુભ લાભની પ્રાપ્તિ હોય છે. 
 
બધી 12 રાશિઓના જાતક આર્થિક જોખમથી બચવા માટે શુદ્ધ ઘીમાં સિંદૂર મિક્સ કરી ગણપતિ મંદિરમાં ચઢાવો. 
 
ગાયને લીલી ઘાસ ખવડાવો. તેનાથી દૈવીય કૃપા બની રહે છે અને ઈચ્છાઓ પૂર્ણ હોય છે. 
 
ગણેશજીને મોદકનો ભોગ લગાવવાથી બુદ્ધિ કુશાગ્ર હોય છે અને સફળતાની રાહ ખુલે છે. 
 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments