Dharma Sangrah

Amazing Facts - સ્ટ્રેશના કારણે બાળકના લેફ્ટી હોવાની સંભાવના ?

Webdunia
શુક્રવાર, 13 મે 2016 (16:01 IST)
આખી દુનિયામાં લગભગ 10 માથી 1 વ્યક્તિ ડાબા હાથનો ઉપયોગ કરે છે. લેફ્ટી લોકોને લઇને કેટલાય પ્રકારના પ્રશ્નો મનમાં ઉઠે છે જેમ કે લેફ્ટ લોકો વધારે ક્રિએટીવ હોય છે? શું તે લોકો ભણવામાં હોશિંયાર હોય છે? આવા જ 8 સવાલના જવાબો અમે તમને આપીએ છીએ.

કેટલીક વખત મગજમાં એવા વિચાર આવતાં હોય છે કે શું લેફ્ટી લોકો સ્પોર્ટસમાં સારું રમે છે? ટેનિસ, બોક્સિંગ, બેસબોલ, ક્રિકેટ જેવી કેટલીક ગેમમાં લેફ્ટ હેન્ડના લોકો સારું પર્ફોમન્સ કરે છે. ટોપ ટેનિસ પ્લેયર્સમાં 40% થી વધારે વધારે લેફ્ટ હેન્ડર્સ હોય છે.

એવી ધારણા છે કે લેફ્ટી લોકો વધારે ક્રિએટીવ હોય છે. પરંતુ અભ્યાસ પ્રમાણે ક્રિએટીવનું લેફ્ટ અને રાઇટ હોન્ડથી કોઇ પણ લેવા દેવા નથી.

શું લેફ્ટી હોવું જેનેટીક હોય છે. વૈજ્ઞાનિકો હજુ સુધી પાક્કું કરી શક્યા નથી કે કેટલાક લોકો લેફ્ટી કેમ હોય છે. પરંતુ આ એક સત્ય છે કે 1/4 બાબતે જીન્સ એટલે આનુવાંશિક કારણ જવાબદાર  હોય છે.

એક બ્રિટીશ અભ્યાસ પ્રમાણે પ્રેગનેન્સી દરમિયાન સ્ટ્રેશના કારણે બાળકનું લેફ્ટી હોવાની સંભાવના વધારે રહે છે. ઓછા વજન વાળા કે વધારે ઉંમરમાં પ્રેગનેન્સી થી પણ બાળકો લેફ્ટી હોય છે.

બેલ્જિયમમાં થયેલી એક સ્ટડી પ્રમાણે સામાન્ય લોકોની સરખામણીમાં ટ્વિન્સમાં લેફ્ટ હેન્ડનેસ વધારે જોવા મળે છે. અભ્યાસ મુજબ 21% ટ્વિન્સ લેફ્ટ હેન્ડના હોય છે.

ફક્ત 30 ટકા લેફ્ટ હેન્ડ લેંગ્વેજ પ્રોસેસ માટે દિમાગના સાચા પાર્ટનો ઉપયોગ કરે છે. 70% લેફ્ટી, લેફ્ટ પાર્ટનો જ ઉપયોગ કરે છે.

બીજા એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે લેફ્ટ હેન્ડ છોકરાઓ સ્કૂલમાં રાઇટ હેન્ડની સરખામણીમાં રીડિંગ, રાઇટિંગ, સોશિયલ ડેવલોપમેન્ટ જેવી ચીજવસ્તુઓ શીખવામાં પાછળ રહે છે.

લેફ્ટ હેન્ડેડ લોકોમાં સીજોફ્રીનિયા, સાઇકોટિક ડિસઓર્ડર જેવી મગજની બિમારી હોવાની આશંકા વધારે હોય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Delhi દેશની રાજધાની ગેસ ચેમ્બર બની ગઈ છે! દિલ્હીની મુલાકાત લેતા પહેલા, નવા નિયમો વિશે જાણો, નહીંતર 20,000 નો દંડ ભરવો પડશે.

PM Modi in Oman- ઓમાનમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ભારતીય સમુદાય તેમનું ભવ્ય સ્વાગત કરે છે.

Jammu Kashmir Fire- જમ્મુ અને કાશ્મીરમાં આગ, ચાર ઘર બળીને ખાખ થઈ ગયા

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

આગળનો લેખ
Show comments