Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો

Webdunia
મંગળવાર, 17 માર્ચ 2020 (16:02 IST)
અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિતની મ્યુનિસિપલ હોસ્પિટલોમાં પાણીજન્ય રોગચાળાને લગતાં 390 કેસ નોંધાયા છે. તે ઉપરાંત મચ્છર જન્ય રોગના 23 કેસ નોંધાયા છે. હાલમાં કોરોના વાયરસ બેકાબુ દેખાઈ રહ્યો છે ત્યાં ડેન્ગ્યૂના 10 કેસ નોંધાયા છે. અન્ય રોગો બેકાબૂની સ્થિતિમાં જઇ રહ્યો હોવાથી શહેરીજનો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ચાલુ માર્ચ માસમાં ૧૪ તારીખ સુધીમાં સાદા મલેરિયાના ૧૧, ઝેરી મલેરિયાના ૧, ડેન્ગ્યુના ૧૦ અને ચિકનગુનિયાનો ૧ કેસો નોંધાયો છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments