Webdunia - Bharat's app for daily news and videos

Install App

145th Jagannath Rathyatra Live - જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા,ગજરાજ રાયપુર પહોંચ્યા, જગન્નાથનો રથ કોર્પોરેશન પહોંચ્યો

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2022 (11:40 IST)
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે જગતનાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી. અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે પહોંચ્યા છે
-  આજે ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાશે
- ઢોલ-નગારાના નાદ સાથે ભગવાનની આંખના પાટા ખોલવામાં આવ્યા
- ખીચડો અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવાયો
-ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી, વહેલી સવારથી જ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- 5.38 વાગ્યે ભાઈ બળભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
- 5.30 વાગ્યે બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યાં
- 5.21 વાગ્યે ભગવાન જગદીશને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
- 5 વાગ્યે ખીચડો અને કોળા - ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો
- 4.40 વાગ્યે ભગવાનની આંખ પરથી રેશમી પાટા ખોલવામાં આવ્યાં
- 4 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી
- 3.55 વાગ્યે જગન્નાથજી મંદિરના કપાટ ખૂલ્યાં
 

11:49 AM, 1st Jul


11:47 AM, 1st Jul


10:32 AM, 1st Jul
  • 10.25 વાગ્યે ત્રણેય રથ કોર્પોરેશન પહોંચ્યા
  • 10.21 વાગ્યે ભગવાન જગન્નાથનો રથ કોર્પોરેશન પહોંચ્યો

08:58 AM, 1st Jul
બહેનોની ભજન મંડળીઓ દ્વારા મગ, જાંબુની પ્રસાદી આપવાની પરંપરા
ભજન મંડળ દ્વારા 50 કિ.ગ્રા.થી પણ વધારે મગ આપ્યા છે. ભજન મંડળમાં વર્ષ દરમિયાન જે કોઇ આવક તેમાંથી 20 ટકાથી વધુ રકમ અમે ભગવાન જગન્નાથજીની સેવામાં આપીએ છીએ.  
 

08:51 AM, 1st Jul
અમદાવાદ રથયાત્રા લાઈવ
9 વાગે અમદાવાદ કોર્પોરેશન ખાતે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે
9.45 કલાકે રાયપુર ચકલા પહોંચશે
10.30 કલાકે ખાડિયા ચાર રસ્તા પહોંચશે 
11.15 કાલુપુર સર્કલ પહોંચશે
12 વાગે સરસપુર પહોંચશે
1.30 સરસપુરથી પરત નીકળશે
2 વાગે બપોરે કાલુપુર સર્કલ
2.30 કલાકે પ્રેમ દરવાજા
3.15 દિલ્હી ચકલા
3.45 શાહપૂર દરવાજા
4.30 આર.સી.હાઈસ્કૂલ
5 વાગે ઘી કાંટા
5.45 પાનકોર નાકા
6.30 માણેક ચોક
8 વાગે નીજ મંદિર પરત ફરશે

08:38 AM, 1st Jul


08:21 AM, 1st Jul
જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા, ગજરાજ ઢાળની પોળ પહોંચ્યા, દર્શન માટે ભક્તોમાં ઉત્સાહ

 જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા,ગજરાજ રાયપુર પહોંચ્યા, અખાડા કોર્પોરેશન તરફ રવાના



08:15 AM, 1st Jul


8.01 વાગ્યે 50થી વધુ ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશનથી આગળ નીકળી
7.45 વાગ્યે હાથીની સવારી ઢાળની પોળ પહોંચી
7.27 ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ જવા રવાના
7.24 ગજરાજ જમાલપુર દરવાજાથી વૈશ્યસભા તરફ રવાના થયા
7.08 વાગ્યે ત્રણેય રથ મંદિરની બહાર લાવવામાં આવ્યાં

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments