Festival Posters

રમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી

Webdunia
બુધવાર, 23 મે 2018 (18:07 IST)
રમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી 
 
રમજાન પર આમ તો લોકો સવારના સહરી પછી સીધા રાત્રે જ ઈફ્તાર કરે છે પણ તમને જણાવી નાખે કે ઈફ્તારમાં ખાન-પાનમાં ક્યાં કોઈ પણ કમી નહી રહે છે. ઘણા રીતના પકવાન બનાવાય છે જેનામાં એક ખમીરી રોટલી. આ મુગલઈ ભોજનનો એક મુખ્ય ભાગ છે. 
 
એક નજર 
જરૂરી સામગ્રી 
એક ચમચી તાજી આથો, ભૂકો કરેલું 
બે કપ ઘઉંનો લોટ 
અડધી નાની ચમચી ખાંડ 
અડધી નાની ચમચી અજમા 
અડધી નાની ચમચી મીઠું 
એક નાની ચમચી તેલ 
પાણી જરૂર પ્રમાણે 
 
વિધિ
* સૌથી પહેલા એક વાટકીમાં આથો અને ખાંડને 2 ચમચી નવશેંકા પાણીમાં ઘોલીને 10 મિનિટ સુધી આથો આવવા મૂકી દો.
* નક્કી સમય પછી બધા સામગ્રીને મિક્સ કરી હૂંફાણા પાણીથી લોટ બાંધી લો. 
* લોટને પલાળેલા સૂતર કપડાથી 2 કલાક માટે ઢાંકીને રાખો. 
* રોટલીઓને તેલ લાગેલા બેકિંગ ટ્રે પર મૂકી પહેલાથી ગરમ ઓવનમાં 180 ડિગ્રી સેંટીગ્રેડ પર 5 મિનિટ માટે બેક કરો. 
* તૈયાર છે ખમીરી રોટલી. મસાલેદાર ચિકન કે પછી શાક સાથે સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવર પર કેમ ફેટ જમા થવા માંડે છે ? જાણો Fatty Liver ને ઠીક કરવાનો સૌથી ઝડપી ઉપાય

શાહી પુલાવ

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

રોજ જમ્યા પછી 1 લવિંગ ચાવવાથી શુ થાય છે ? જાણી લો તેના ચમત્કારી ફાયદા

તાત્યા ટોપે વિશે નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments