Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દુ ધર્મ : દેવ પૂજામાં કયા ધાતુઓનો ઉપયોગ ન કરવો ?

Webdunia
ભગવાનની પૂજા કરતી વખત આપણે અનેક પ્રકારના વાસણોનો ઉપયોગ કરીએ છીએ. આપણે જે વાસણ વાપરીએ તે કયા ધાતુના હોવા જોઈએ અને કયા ધાતુના નહી તે બદલ કેટલાક નિયમો બતાડવામાં આવ્યા છે. જે ધાતૂનો ઉપયોગ વર્જ્ય બતાવ્યો હોય તેનો ઉપયોગ પૂજામાં કરવો નહી. આવુ કરશો તો ધર્મ, કર્મના પુણ્ય પ્રાપ્ત થશે નહી. ઈશ્વરની પૂજા કરવાથી જીવનના બધા સંકટ દૂર થાય છે. પૂજામાં વાસણોનો ઉપયોગ પણ ખૂબ મહત્વનો છે.

શાસ્ત્ર મુજબ જુદા જુદા ધાતૂ જુદા જુદા ફળ આપે છે. તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે. સોના, ચાંદી, તાંબા, પિત્તળ કે ધાતૂમાથી બનાવેલ વાસણનો ઉપયોગ કરવો નહી. દેવપૂજા અને ધાર્મિક કાર્યોમાં લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ અપવિત્ર માનવામાં આવે છે. આ ધાતૂમાંથી ભગવાનની મૂર્તિઓ પણ બનાવવામાં આવતી નથી.

લોખંડને હવા અને પાણીને કારણે કાટ લાગે છે. પૂજામાં મૂર્તિઓને પાણી ચઢાવવામાં આવે છે. તેથી લોખંડને લાગેલ કાટને કારણે આપણી ત્વચા પર તેનો દુષ્પ્રભાવ પડે છે. તેથી લોખંડ દેવપૂજા માટે વર્જ્ય છે. દેવપૂજામાં સોના, ચાંદી, તાંબા, પિત્તળના વાસણોનો ઉપયોગ કરવો. આ ધાતૂ દ્વારા આપણી ત્વચાને કોઈ નુકશાન થતુ નથી.

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments