Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરલક્ષ્મી વ્રત: આજે કરો આ ઉપાય, માતા લક્ષ્મીની મળશે ખાસ કૃપા

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (16:34 IST)
Varalakshmi Vrat- વરલક્ષ્મીનો વ્રત આજે કરાઈ રહ્યું છે. આ વ્રત માત્ર પરિણીત મહિલાઓ જ રાખે છે. કુંવારી છોકરીઓને આ વ્રત કરવાની મનાઈ છે. વરલક્ષ્મી વ્રત રક્ષાબંધન પહેલા કરાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હમેશા ધન વર્ષા થતી રહે તો આ શુક્રવારે આ ઉપાયોથી તમે લક્ષ્મીને પ્રસન્ન કરી શકે છે. 
1. જ્યોતિષ મુજબ શુક્રવારના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું. આ ઉપાયમાં માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. 
 
2. અક્ષય નવમીના દિવસે સવારે સ્નાન સમયે તમારા આંવલાના રસના થોડા ટીંપા તમારા સ્નાનના પાણીમાં નાખો. તેનાથી નહાવાથી માતા પ્રસન્ન થશે. સાથે જ નકારાત્મક ઉર્જા ખત્મ થાય છે. કારણકે અક્ષય નવમી આંવલાના ઝાડની પૂજા કરાય છે. 
 
3. ગાયની સેવા પણ આ શ્રેણીમાં ખાસ મહત્વ રાખે છે. જે ઘરથી ગાય માટે ભોજનની પ્રથમ રોટલી કે પ્રથમ ભાગ જાય છે. ત્યાં પણ લક્ષ્મીને નિવાસ કરવું પડે છે. 
 
4. આ દિવસે જેટલું હોય ગરીબોને દાન કરો. સફેદ રંગની વસ્તુ કે ખાદ્ય પદાર્થનો દાન કરો શુંભ રહેશે. 
 
5. શુક્રવારે શ્રીયંત્રને ગાયના દૂધથી અભિષેક કરો અને અભિષેકનો જળ આખા ઘરમાં છાંટવું અને શ્રીયંત્રને કમલકાકડીની સાથે ધન સ્થાન પર મૂકી દો. તેનાથી ધન લાભ થવા લાગશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચઢાવવી જોઈએ, જાણો તેની પાછળ શું છે માન્યતા?

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

આગળનો લેખ
Show comments