Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૈશાખ માસ બધા માસમાં ઉત્તમ - જાણો શું કરવું

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (08:05 IST)
આ વખતે વૈશાખ માસની શરૂઆત 1 એપ્રિલ રવિવારથી થઈ રહી છે. જે 30 એપ્રિલ સોમવાર સુધી રહેશે. 
પુરાણો મુજબ વૈશાખમાં સૂર્યોદયથી પહેલા સ્નાન કરનાર અને વ્રત રાખનાર માનસ ભગવાન વિષ્ણુને પ્રિય હોય છે. પણ જો તમે  કેટલીય વાતનો ધ્યાન નહી રાખ્યું તો ભગવાન રિસાઈ પણ શકે છે. 
 
સ્કંદ પુરાણ મુજબ વૈશાખમાં વ્રત રાખનારને દરરોજ સવારે સૂર્યોદયથી પહેલા કોઈ તીર્થસ્થાન, સરોવર, નદી કે કુપ  પર જઈને સ્નાન કરવું જોઈએ. સ્નાન કએયા પછી સૂર્યને અર્ધ્ય આપતા આ મંત્ર બોલવું જોઈએ. "વૈશાખે મેષગે ભાનૌ પ્રાત: સ્નાનપરાયણ: અર્ધ્ય તેહં પ્રદાસ્યામુ ગૃહાણ મધૂસૂદન"  
 
તેની સાથે જ વાતોનો પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વૈશાખ વ્રતની કથા સાંભળવી જોઈએ અને ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવું જોઈએ. વ્રત કરનારને એક સમય ભોજન કરવું જોઈએ. આ મહીનામાં પરબની સ્થાપના કરવી જોઈએ. શકકરટેટી અને બીજા ફળ, અનાજ વગેર્ર્નું દાન કરવું જોઈ 
 
સ્કંદ પુરાણ મુજબ આ મહીનામાં તેલ લગાવવું, દિવસમાં સોવું, તાંબાના વાસણમાં ભોજન કરવું, બે વાર ભોજન કરવું, રાત્રે ખાવું વગેરે વર્જિત ગણાયું છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments