Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

જાણો દાનની દક્ષિણા કેટલી હોવી જોઈએ અને એના દેવતા કોણ ?

Daan
, મંગળવાર, 3 એપ્રિલ 2018 (08:30 IST)
જાણો દાનની દક્ષિણા કેટલી હોવી જોઈએ અને એના દેવતા કોણ ? 

દાન ની દક્ષિણા લેતાના હાથ પર જળ નાખવા જોઈએ. દાન લેતાને દક્ષિણા જરૂર આપવી જોઈએ.  જૂના સમયમાં દક્ષિણા સોનાના રૂપમાં આપતા હતા, પણ જો સોનાના દાન કરી રહ્યા છો તો દક્ષિણા ચાંદીની હોવી જોઈએ . દક્ષિણા હમેશા એક  ,પાંચ, અગિયાર, એકવીસ, એકાવન ,એક સૌ એક, એક સૌ એકાવન જેવુ સામર્થય અનુસાર હોવી જોઈએ.  દક્ષિણામાં ક્યારે પણ શૂન્ય ન હોવું જોઈએ. 
 
જેમ કે 50,  100 , 500 
 
દાનના દેવતા 
 
દાનમાં જે વસ્તુ આપે છે એને જુદા-જુદા દેવતા છે. સ્વર્ણના દેવતા અગ્નિ, દાસના પ્રજાપતિ અને ગાયના રોદ્ર . જે કાર્યોના કોઈ દેવતા નથી એનું દાન વિષ્ણુને દેવતા માની કરાય છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૂજા પાઠની સાથે જ આ શુભ કામ પણ કરવું, દુર્ભાગ્ય થઈ જશે દૂર