Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tulsi Vivah 2023 Date: 23મી કે 24મી નવેમ્બર, તુલસી વિવાહ ક્યારે છે?

Webdunia
મંગળવાર, 21 નવેમ્બર 2023 (12:21 IST)
Tulsi Vivah 2023 Date: હિંદુ કેલેન્ડર મુજબ તુલસી અને શાલિગ્રામ જીના વિવાહ કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેવું જ ફળ મળે છે.
 
એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેવું જ ફળ મળે છે અને મોક્ષના દ્વાર ખુલે છે. આ ઉપરાંત તુલસીજી અને શાલિગ્રામની કૃપાથી લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ જળવાઈ રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ વર્ષે તુલસી વિવાહ ક્યારે છે.
 
તુલસી વિવાહ 2023 ક્યારે છે?
દેવુથની એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. આ વર્ષે દેવુથની એકાદશી 23 નવેમ્બરે છે, તેથી તુલસી વિવાહ 23 નવેમ્બરે જ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ થશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

આગળનો લેખ
Show comments