Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dev Uthani Ekadashi Vrat : દેવઉઠી અગિયારસ ક્યારે છે? નોંધી લો આ તારીખ, મુહુર્ત પારણ સમય અને મહત્વ

dev uthani ekadashi
, સોમવાર, 20 નવેમ્બર 2023 (12:30 IST)
Dev Uthani Ekadashi 2023- આ વર્ષે 23 નવેમ્બર 2023, ગુરુવારે દેવઉઠી અગિયારસ છે. આ અવસરે શુભ સંયોગ બની રહ્યાં છે. 
 
આ વર્ષે દેવઉઠી અગિયારસ નો આરંભ 22 નવેમ્બરે રાતે 11 વાગીને 3 મિનિટે થશે અને 23 નવેમ્બરે રાતે આશરે 9 વાગે સમાપ્ત થશે. તેવામાં ઉદયા તિથિ અનુસાર, 23 નવેમ્બરે દેવઉઠી એકાદશી ઉજવવામાં આવશે
 
દેવઉઠી અગિયારસ  2023 તારીખ અને સમય
 
અગિયારસ તારીખ શરૂ - 22 નવેમ્બર 2023 - રાત્રે 11:03 કલાકે
 
 
અગિયારસની તારીખ સમાપ્ત થાય છે - 23 નવેમ્બર 2023, રાત્રે 09:01 કલાકે
 
 
પૂજાનો સમય- સવારે 06:50 થી 08:09 સુધી
 
 
પારણનો સમય - 24 નવેમ્બર 2023 - સવારે 06:51 થી 08:57 સુધી
 
દેવઉઠી અગિયારસ મહત્વ
હિન્દુ ધર્મમાં દેવઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. દેવઉઠી અગિયારસ ને સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર એકાદશી માનવામાં આવે છે.આ દિવસે હિન્દુ ધર્મમાં માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરો. તે કારતક મહિનામાં આવે છે અને કારતક મહિનાનું પોતાનું ધાર્મિક મહત્વ છે, કારણ કે આ આખો મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. 
 
ભગવાન વિષ્ણુના મંત્રો (શ્રી વિષ્ણુ મંત્ર)
ઓમ વાસુદેવાય નમઃ
 
ઓમ સંકર્ષણાય નમઃ
 
ઓમ પ્રદ્યુમ્નાય નમઃ
 
ઓમ એ: અનિરુદ્ધાય નમઃ
 
ઓમ નારાયણાય નમઃ
 
ઓમ નમઃ શ્રી વાસુદેવાય
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Masik Durga Ashtami 2023 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ