Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tulsi Na Upay: મનપસંદ ઈચ્છા પુરી કરવા માટે જરૂર કરો તુલસીના આ ઉપાય, ધનની થશે અપાર વૃદ્ધિ, પરેશાનીઓથી મળશે મુક્તિ

Webdunia
ગુરુવાર, 21 એપ્રિલ 2022 (16:05 IST)
Tulsi Na Upay: ખૂબ પવિત્ર તુલસીનો છોડ જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે.  હિન્દુ ધર્મમાં તેની પૂજાનુ વિધાન છે. તેનુ ધાર્મિક મહત્વ તો છે જ સાથે જ આયુર્વેદમાં તેના ઔષધીય ગુણો વિશે પણ બતાવ્યુ છે. 

 
પણ શુ તમે તુલસી દ્વારા કરવામાં આવેલા ઉપાયો વિશે જાણો છો ? આ ઉપાય એવા છે જે જીવનમાં ખુશીઓ લાવે છે અને દરેક મનોકામના પુરી કરે છે. 
 
તુલસીના અસરદાર ઉપાય 
 
-રવિવારના દિવસે તુલસીમાં જળ નહી પણ દૂધ ચઢાવો. ઘી નો દીવો પ્રગટાવો. આવુ કરવાથી ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે 
- ઘરમાં વાસ્તુ દોષ છે તો ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો. અહી નિયમિત રૂપથી જળ આપો. ઘી નો દીવો પ્રગટાવો 
- પુત્રીના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેમના હાથે તુલસીમાં નિયમિત રૂપથી જળ ચઢાવવુ શરૂ કરો. જળ અર્પિત કર્યા બાદ તુલસીજીને તમારી ઈચ્છા જણાવો. 
- વેપારમાં ખોટ થઈ રહી છે તો દર શુક્રવારે તુલસીમાં કાચુ દૂધ અર્પિત કરો. પછી મીઠાઈનો ભોગ લગાવો. બચેલો પ્રસાદ કોઈ સુહાગનને દાન આપો. 
- વેપારમાં ખોટ થઈ રહી છે તો દર શુક્રવારે તુલસી માતાને કાચુ દૂધ અર્પિત કરો. પછી મિષ્ટાનનો ભોગ લગાવો. બચેલો પ્રસાદ કોઈ સુહાગનને દાન કરો. 
- પીતળનો લોટો લો . તેમા જળ ભરો. તુલસીના 4 કે 5 પાન લો. તેને લોટામાં નાખી દો. તેને એક આખો દિવસ અને આખી રાત એટલે કે 24 કલાક માટે મુકી દો. બીજા દિવસે સ્નાન કરીને આ જળને તમારા દરવાજા પર છાંટી દો. જળને આખા ઘરમાં છાંટો. તેનાથી મનોકામના પુરી થવામાં આવનારા અવરોધ દૂર થઈ જશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments