Dharma Sangrah

Tuesday special: - કર્જથી મુક્તિ જોઈએ તો મંગળવારે જરૂર કરો બજરંગબલીનો આ અચૂક ઉપાય

Webdunia
મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (00:25 IST)
Debt relief measures કર્જથી મુક્તિના ઉપાય - દરેક પ્રકારનુ મંગલ કરવાનો શુભ દિવસ છે મંગળવાર. જે કોઈ પણ આ દિવસે હનુમાનજીની પૂજા કરે છે, તે ક્યારેય જીવનમાં મુશ્કેલીનો સામનો નથી કરતુ.  ધનની કોઈપણ સમસ્યાથી મુક્તિ મેળવવા માંગો છો તો પવન પુત્ર હનુમાનનો વિશેષ ઉપાય કરવો જોઈએ.   જે પણ મંગળવારના દિવસે સાચા મનથી હનુમાનજીના અચૂક ઉપાય કરે છે, તેને જીવનમાં ક્યારેય હારનુ મોઢુ જોવુ પડતુ નથી. 
Do these remedies on Tuesday મંગળવારના દિવસે કરો આ ઉપાય - જો ઘણા દિવસથી કર્જમાં ડૂબ્યા છો, તમારી ઈચ્છા હોવા છતા પણ આ સંકટમાંથી બહાર નથી નીકળી શકયા તો મંગળવારના દિવસે સાંજે હનુમાન મંદિર જઈને તેમની સામે લોટના બે દિવામાં ઘી નાખીને પ્રગટાવો.  તેમા 2 કે 3 લવિંગ નાખો. આવુ કરવાથી હનુમાનજી ખુશ થઈને ભરપૂર ધન-ધાન્યનો આશીર્વાદ આપે છે.  
 
ઘણી કોશિશો છતા પણ ધનની સમસ્યાથી મુક્તિ નથી મળી  રહી તો મંગળવારના દિવસે હનુમાનજીની સામે બેસીને તેમના આ મંત્રનો 108 વાર જાપ કરો   
 
Hanuman Mantra- ઓમ હનુમતે નમ:   
 
હનુમાન ચાલીસાનો પાઠ - જો વધુ કશુ નથી કરવા માંગતા તો બસ બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને 11 વાર સાચા મનથી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.   
 
તુલસીની માળા - તમારા પર હનુમાનજીની વિશેષ કૃપા ઈચ્છો છો તો તેમને તુલસીની માળા જરૂર ચઢાવવી જોઈએ. માન્યતા છે કે હનુમાનજીને તુલસીની માળા ખૂબ પ્રિય છે. આવુ કરવાથી અંજની નંદન ભક્તોની ખુદ રક્ષા કરે છે.  
 
બૂંદીની પ્રસાદ - કર્જથી મુક્તિ મેળવવા માટે સૌથી સરળ ઉપાય છે મંગળવારના દિવસે બુંદીના લાડુનો ભોગ લગાવો. બુંદીના લાડુ તેમને ખૂબ પસંદ છે. સાથે ગાયને ગોળ અને એક મુઠ્ઠી ચણા પણ ખવડાવો.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Propose Day Shayari 2026 , Quotes: પ્રપોઝ ડે પર આ સુંદર શાયરીઓ દ્વારા કહો દિલની વાત

First Date Tips- 16 ફર્સ્ટ ડેટ ટિપ્સ, જે દરેક યુવકો માટે ખૂબ જ છે કામના

Chutney recipe- દહીંની ચટણી

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને પાણી પિવડાવવું જોઈએ કે નહિ, ડોક્ટર પાસેથી જાણો હાર્ટ અટેક આવે ત્યારે શું કરવું શું નહિ ?

Happy Rose Day Wishes - રોઝ ડે પર આ સુંદર મેસેજ મોકલીને તમારા પ્રિયતમને કહો હેપી રોઝ ડે

વધુ જુઓ..

નવીનતમ

Vaihav Laxmi Vrat Vidhi: ક્યારથી શરૂ કરવું જોઈએ વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

આગળનો લેખ
Show comments