Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો રહેશે આ સમય

Webdunia
શુક્રવાર, 13 નવેમ્બર 2020 (11:27 IST)
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી- દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. 
 
તા.૧૫/૧૧/૨૦૨૦ રવિવાર (આસો સૂદ અમાસ) 
આરતી સવારે- ૭.૦૦ થી ૭.૩૦
દર્શન સવારે- ૭.૩૦ થી ૧૧.૦૦
અન્નકુટ આરતી- ૧૨.૦૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૧.૦૦
 
તા.૧૬/૧૧/૨૦૨૦ સોમવાર (બેસતું વર્ષ) 
આરતી સવારે- ૬.૦૦ થી ૬.૩૦
દર્શન સવારે- ૬.૩૦ થી ૧૧.૩૦
રોજભોગ- ૧૨.૦૦ થી ૧૨.૩૦
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦
 
તા.૧૭/૧૧/૨૦૨૦ થી તા.૧૯/૧૧/૨૦૨૦ સુધી  (ભાઈબીજ થી લાભપાંચમ)
આરતી સવારે- ૬.૩૦ થી ૭.૦૦
દર્શન સવારે- ૭.૦૦ થી ૧૧.૩૦
રોજભોગ- ૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦
 
તા.૨૦/૧૧/૨૦૨૦ થી દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.
આરતી સવારે- ૭.૩૦ થી ૮.૦૦
દર્શન સવારે- ૮.૦૦ થી ૧૧.૩૦
રોજભોગ- ૧૨.૦૦ કલાકે
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫
આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦
દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૧.૦૦

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments