Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાલક્ષ્મીને અર્પિત કરો આ ફળ, પૂરો થશે કરોડપતિ બનવાનું સપનો

Webdunia
શુક્રવાર, 13 નવેમ્બર 2020 (09:15 IST)
શાસ્ત્રોમાં લક્ષ્મીને શ્રીયા અને કમલા કહ્યું છે. દશ મહાવિદ્યાની શ્રેણીમાં શ્રીકુળનો જુદો સ્થાન છે. શ્રીકુળની અધિષ્ટાત્રી દેવી કમલા ગણાઈ છે. શબ્દ કમલા કમલથી ઉત્પન્ન થયું છે. શાસ્ત્રમાં કહે છે કે કમળ જ સંસારમાં ઉત્પતિ કરી અને સૃજનનો કારણ ગણાયું છે. શ્રી હરિની નાભિથી કમલ પર બેસીને બ્રહ્માજીની ઉત્પતિ કરી હતી.  આ કારણે કમલને સૃજનનો પ્રતીક ગણાયું છે. શ્રી લક્ષ્મીજી કમલ પર જ નિવાસ કરીને બધા સંસારને ધન અને સંપત્તિ આપે છે. 
 
એક ખાસ ફળ જેને મહાલક્ષ્મીને અર્પિત કર્યા પછી કંગાળ પણ ધનવાન બની શકે છે. અને કરોડપતિ બનવાનું સપનો પૂરો કરાય છે. એ ખાસ ફળ છે સિંગોડા. શાસ્ત્રોમાં કમળના પંચ દવય દેવતાઓઅને ચઢાવાય છે અને કમળના પંચ દવયમાં દેવતાઓનો વાસ હોય છે. આ ફળ કમસલનું અભિન્ન અંગ અપાર સ્થિર ધન સંપત્તિ પ્રાપ્ત હોય છે. આ કારણે તેને દીવાળીનો ખાસ ફળ કહેવાય છે. આ ખાસ સમય એટલે રાત્રે 12 વાગ્યે અર્પિત કરવાથી મહાલક્ષ્મીની અપાર કૃપા મળશે. 
 

સંબંધિત સમાચાર

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments