Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગુરૂવારે પીળા કપડા શા માટે પહેરવું જોઈએ

Webdunia
ગુરુવાર, 21 જૂન 2018 (11:44 IST)
અઠવાડિયામાં સાત દિવસ અને દરેક દિવસે હિન્દુ ધર્મ  મુજબ કોઈ ખાસ ભગવાનમે સમર્પિત કરાય છે. ગુરૂવારે ભગવાન વિષ્ણુ અને સાંઈ બાબાની આરાધના હોય છે. એવું માનવું છે કે બન્ને જ દેવતાઓને પીળો રંગ પસંદ છે અને આ દિવસે જો પીળા રંગ પહેરાય તો ઘણા લાભ થઈ શકે છે... 
 
બૃહસ્પતિ સોના અને તાંબા જેવા પીળા રંગના ધાતુઓથી સંકળાયેલા છે. સાથે જ ભગવાન વિષ્ણુ પણ પીળા કપડા જ ધારણ કરે છે. તેથી જો તમે પીલા રંગના 
 
કપડા અને ધાતુ પહેરો છો તો તમને ભગવાન વિષ્ણુની ખાસ કૃપા મળે છે. 
 
ભગવાન વિષ્ણુને ખુશ કરવું છે તો પીળા રંગની મિઠાઈ ચઢાવો અને ખાવો. બૃહસ્પતિ પીળી મિઠાઈથી સરળતાથી પ્રભાવિત થઈ જાય છે. 
 
જો લગ્નમાં રૂકાવટ આવી રહી છે કે સારા જીવનસાથીની શોધ છે તો ગુરૂવારે પીળા રંગના કપડા પહેરવા શરૂ કરી નાખો. પરિસ્થિતિઓ અનૂકૂળ થઈ જશે. 
 
જો કોઈ છોકરીઓના લગ્ન નહી થઈ રહ્યા હોય તો ગુરૂવારે પીળા કપડા પહેરવા જોઈએ. એવી છોકરીઓને શુક્રવારે સફેદ વસ્ત્ર પહેરવાથી પણ લાભ હોય છે. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments