Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્યદેવની કરવી ઉપાસના દરેક રોગ થઈ જશે દૂર -જાણો 10 સરળ ઉપાય

Webdunia
રવિવાર, 23 મે 2021 (10:01 IST)
વૈદિક કાળથી જ સૂર્યદેવની ઉપસના કરાય છે. સૂર્યદેવની પૂજા સાક્ષાત રૂપમાં કરાય છે. પહેલા સૂર્યદેવની ઉપાસના મંત્રોથી કરાતી હતી. પછી મૂર્તિ પૂજાનો ચલણ થયો. સૂર્યદેવની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન છે. 
તેમની કૃપાથી દરેક રોગથી મુક્તિ મળે છે. રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આવો જાણીએ સૂર્યદેવથી સંકળાયેલા કેટલાક સરળ વાસ્તુ ઉપાયો વિશે.. 
 
સૂર્યોદયના સમયે કિરણ સ્વાસ્થયની દ્ર્ષ્ટિએ સર્વોત્તમ ગણાય છે. 
બ્રહ્મમૂહૂર્તનો સમય અસીમ ઉર્જાનો ભંડાર છે. આ સમયનો સદુપયોગ કરવાથી સ્વાસ્થય લાભ મળે છે. 
રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે આખ પરિવારની સાથે સૂર્યદેવની ઉપાસના કરવી. 
ભગવાન સૂર્યને તાંબાના લોટાથી જળ, ચોખા, ફૂલ નાખી અર્ધ્ય આપવું. 
રવિવારે લાલ-પીળા રંગના કપડા, ગોળ અને લાલ ચંદનનો પ્રયોગ કરવું. 
રવિવારના દિવસો ફળાહાર વ્રત રાખો. 
રવિવારે સૂર્યાસ્તથી પહેલા મીઠુનો ઉપયોગ ન કરવું. 
તાંબાની વસ્તુઓની ખરીદ-વેચાણ ન કરવું. 
રવિવારના દિવસે ઘરના બધ સભ્યોના માથા પર ચંદનો ચાંદલો લગાવો. 
રવિવારેના દિવસે પૈસાથી સંબંધિત કોઈ કાર્ય ન કરવા જોઈએ. 
આ દિવસે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું.
ઘરમાં કૃતિમ પ્રકાશની જગ્યા સૂર્યદેવનો પ્રકાશ આવવા દો. 
ઉત્તર-પૂર્વ દિશાને ઈશાન ખૂણા નામથી ઓળખાય છે. આ દિશાના આધિપત્ય સૂર્યદેવની પાસે છે.આ દિશામાં બુદ્ધિ અને વિવકથી સંકળાયેલા કાર્ય કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

આગળનો લેખ
Show comments