Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surya Grahan Shani Jayanti 2021- ખૂબ ખાસ રહેશે સૂર્યગ્રહણ અને શનિ જયંતી એક જ દિવસ

Webdunia
બુધવાર, 9 જૂન 2021 (20:49 IST)
10 જૂનનો ધાર્મિક દ્ર્ષ્ટિથી ખૂબ ખાસ રહેશે. હિંદુ પંચાંગના મુજબ કાલ જ્યોષ્ઠ મહીનાની અમાવસની તિથિ છે. હિંદુ ધર્મમાં અમાવસ તિથિ ખૂબ વધારે મહત્વ હોય છે. અમાવસ તિથિ પર દાન-પુણ્ય કરવાના ઘણા ગણુ ફળની પ્રાપ્તિ હોય છે. કાલનો દિવસ ખૂબ ખાસ રહેશે. કારણકે કાલે વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ પણ લાગી રહ્યુ છે અને કાલે જ શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રત પણ છે. 
 
સૂર્ય ગ્રહણ
આવતીકાલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. જો કે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેના કારણે સૂતા કાળ માન્ય રહેશે નહીં.
 
 
શનિ જયંતિ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શનિનો જન્મ જ્યેષ્ઠ મહિનાના અમાવસના દિવસે થયો હતો. દર વર્ષે આ દિવસને શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાનથી શનિદેવ 
પૂજા કરવામાં આવે છે.
 
હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ઘણું મહત્વ છે. સુહાગિન સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. 
 
આવતીકાલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. સુતક અવધિ સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે. સુતક સમયગાળા દરમિયાન શુભ કાર્ય કરવું પ્રતિબંધિત છે, પરંતુ આવતીકાલનું ગ્રહણ ભારતમાં નહી જોવાશે 
જેથી તેનો અસર પણ નહી થશે નહીં અને આવતીકાલે ઉપવાસ રાખી શકાશે.
 
આવો સંયોગ 148 વર્ષ પછી કરવામાં આવી રહ્યો છે
શનિ જયંતિ અને સૂર્યગ્રહણનો આવો સંયોગ લગભગ 148 વર્ષ પછી થઈ રહ્યો છે. આ પહેલા 26 મે 1873 ના રોજ શનિ જયંતિ અને સૂર્યગ્રહણનો સંયોગ થયો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવ
સૂર્ય ભગવાનનો પુત્ર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments