Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવારના ઉપાય : સોમવારના દિવસે આ ઉપાયોથી વરસશે ભોળેનાથની કૃપા ઘરે આવે છે

Webdunia
સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (00:02 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવારના દિવસે કેટલાક ખાસ ઉપાયોથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરાય છે. આ ઉપાયોને કરવાથી ઘરમાં ઘરમાં સુખ શાંતિના સિવાય સમૃદ્ધિ આવવાની પણ માન્યતા છે. કહેવાય છે કે આ 
ઉપાયોને અજમાવવાથી માતા લક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે. જાણૉ સોમવારના ઉપાય 
 
1. માન્યતા છે કે સોમવારના દિવસે દહીં, સફેદ કપડા, ખાંડ અને દૂધ વગેરેને દાન કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ હોય છે. કહે છે કે સોમવારના દિવસે રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી ધન સંબંધી મુશ્કેલી સમાપ્ત થઈ 
જાય છે. 
2. સોમવારે સાંજે કાળા તલ અને કાચા ચોખાને મિક્સ કરી દાન કરવાથી આર્થિક લાભ થવાની માન્યતા છે. કહેવું છે કે આવું કરવાથી પિતૃ દોષનો અસર પણ ઓછુ થાય છે. 
3.   સોમવારના દિવસે ભગવાન શિવને ચંદન, અક્ષત, દૂધ, ધતૂરો, ગંગાજળ, બિલ્વપત્ર કે આંકડાના ફૂલ ચઢાવવા જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન હોય છે. 
5. સોમવારન દિવસે ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંનો લોટથી બનેલા ભોગ લગાવવા જોઈએ. ત્યારબાદ તેની આરતી કરવી જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને ખુશહાળી આવે છે. 
6. સોમવારે ભગવાન શિવની પ્રદોષકાળમાં આરાધના કરવી જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી ભગવાન શંકરની કૃપાથી મનોકામના પૂર્ણ થઈ જાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments