Dharma Sangrah

શનિદેવ -નાની વાતોથી પણ ખુશ થઈ જાય છે શનિદેવ- જાણો આ 10 વાત !!

Webdunia
શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (00:08 IST)
શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરાય છે પણ તમને ખબર છે કે દૈનિક કાર્યમાં જો જરાક પણ ધ્યાન રખાય તો શનિદેવેને પ્રસન્ન અને અનૂકૂળ હોય છે. 
 
1. ખાલી પેત નાશ્તાથી પહેલા કાળી મરી ચાવીને ગોળ કે પતાશા ખાવું. 
2. ભોજન કરતા સમયે મીઠું ઓછું થતા સંચણ કે મરચા ઓછું થતા કાળી મરીમો પ્રયોગ કરવું. 
3. ભોજન પછી લવિંગ ખાવું. 
4. શનિવારે અને મંગળવારે ગુસ્સા ન કરવું. 
5. ભોજન કરતા સમયે ચુપ રહેવું. 
6. દરેક શનિવારે નખ અને શરીર પર તેલ ઘસવું. 
7. માંસ- માછલી, દારૂ અને નશીની વસ્તુઓનું સેવન ન કરવું. 
8. ઘરની મહિલા સાથે સહાનુભૂતિ અને પ્રેમ રાખવું કારણકે જે ઘરમાં ગૃહલક્ષ્મી રડે છે તે ઘરમાં શનિની સુખ-શાંતિ અને સમૃદ્ધિ રિસાઈ જાય છે . 
9. ગોળ અને ચણાથી બનેલી વસ્તુનો ભોગ લગાવીને વધારેથી વધારે લોકોને વહેંચવું. 
10. અડદની દાલના વદા કે અડદની દાળ, ચોખાની ખિચડી વહેંચવી જોઈએ. દરેક શનિવારે લોખંડની વાટકીમાં તેલ ભરીને તમારા ચેહરા જુઓ અને તેમાં બાતી લગાવીને શનિ મંદિરમાં પ્રગટાવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

New Year Party safety - ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments