Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Pradosh Vrat 2023: આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે, આ મુહૂર્તમાં કરશો પૂજા અર્ચના

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (15:59 IST)
shani pradosh vrat- સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે.  શનિવારે પ્રદોષ ઉપવાસને કારણે તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત દરમિયાન ભગવાન શિવની સાથે શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. ચંદ્રમા આ દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય આ દિવસે મેષ રાશિમાં પ્રવેશ કરશે. 
 
જ્યોતિષ મુજબ પ્રીતિ યોગમાં મેલ મિલાપ વધારવો, પ્રેમ વિવાહ કરવા અને પોતાના રિસાયેલા મિત્રો અને સગા સંબંધીઓ ને મનાવવામાં સફળતા મળે છે. આ ઉપરાંત ઝગડાથી નિપટારો કે સમજૂતી કરવા માટે પણ આ યોગ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલ કાર્યથી માન સન્માનની પ્રાપ્તિ થાય છે. 
 
1 જુલાઈ ના રોજ શનિ પ્રદોષ વ્રત, ભગવાન શિવની કૃપા મેળવવા માટે શનિદેવની પણ આ શુભ મુહૂર્તમાં કરો 
પૂજાનો શુભ સમય
શનિ પ્રદોષ પૂજા મુહૂર્ત - સાંજે 07:23 થી રાત્રે 09:24 સુધી
લાભ-પ્રગતિ મુહૂર્ત - સાંજે 07:23 થી રાત્રે 08:39 સુધી

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

આગળનો લેખ
Show comments