Webdunia - Bharat's app for daily news and videos

Install App

Radha ashtami- શ્રી કૃષ્ણથી કેટલા વર્ષ મોટી હતી શ્રી રાધા

Webdunia
રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (09:26 IST)
Radha ashtami- પુરાણ મુજબ અષ્ટમી તિથિને કૃષ્ણ પક્ષમાં શ્રીકૃષ્ણનો જન્મ થયુ હતુ અને તે તિથિને શુક્લ પક્ષમાં દેવી રાધાનો જન્મ થયો હતો. બરસાનેમાં રાધાઅષ્ટમીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. રાધાઅષ્ટમીનો પર્વ જન્માષ્ટમીન 15 દિવસ પછી ભાદ્રપદ મહિનાની શુક્લપક્ષની અષ્ટમીને ઉજવાય છે. 
 
પદ્મ પુરાણના મુજબ રાધા વૃષભાનુ નામના વૈષ્ય ગોપની પુત્રી હતી તેથી તેનો નામ વૃષભાનુ કુમારી પડ્યુ. તેમની માતાનો નામ કાર્તિ હતો. બરસાના રાધાના પિતા વૃષભાનુનો નિવાસ સ્થાન હતો. આવો જાણી શ્રીરાધાન શ્રીકૃષ્ણની ઉંમ્રમાં કેટલો અંતર હતુ. 
 
1. આ  સંબંધમાં અમે પુરાણોમાં જુદા-જુદા મત મળે છે પણ એક વાત નક્કી હતી કે રાધાની ઉમ્ર કૃષ્ણથી વધારે હતી. 
 
2. એવી કથા મળે છે કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર શ્રીરાધા તેમની માતા કાર્તિની સાથે નંદરાયજીના ઘરે નંદગામ આવી હતી. તે સમયે રાધા આશરે 11 મહીનાની હતી અને માતાના ખોડામાં બેસી હતી જ્યારે શ્રીકૃષ્ણ હિંડોળામાં હતા. 
 
3. કેટલાક� પુરાણોમા શ્રીરાધાને શ્રીકૃષ્ણથી 5 વર્ષ મોટી જણાવ્યુ હતુ. શ્રીમદભાગવત અને વિષ્ણુપુરાણ મુજબ કંસના અંત્યાચારથી બચવા માટે નંદજીના સગાઓ સાથે  નંદગાંવથી વૃંદાવનમાં આવીને વસી ગયા, જ્યાં બરસાનાના લોકો પણ હતા. એવું માનવામાં આવે છે કે અહીં વૃંદાવનમાં શ્રી કૃષ્ણ અને રાધા એક ઘાટ પર સાથે સ્નાન કરતા હતા. તે સમયે કૃષ્ણ 7 વર્ષના હતા અને રાધે 12 વર્ષના હતા, તેમની સાથે તેમની ઉંમરના બાળકોનો ટોળો રહેતો હતો. જે ગામની ગલીઓમાં હંગામો મચાવતા હતા. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments