Webdunia - Bharat's app for daily news and videos

Install App

Magh Purnima 2022- માઘ પૂર્ણિમા પર કરો આ ઉપાય, દૂર થશે આર્થિક સમસ્યાઓ

Webdunia
મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (23:38 IST)
શાસ્ત્રોમાં માઘ પૂર્ણિમાની ભાગ્યશાળી તિથિ જણાવ્યુ છે. આ દિવસે બ્રહ્મમૂહૂર્તમાં ઘરની સાફ-સફાઈ કરીને પૂરા ઘરમાં ગંગાજળ છાંટીને મુખ્ય દ્વાર પર અશોક કે આંબાના પાનનો તોરણ લગાવવુ અને પછી ઘરના ઉબરા પર હળદર અને કંકુ લગાવો. ત્યારબાદ મુખ્ય દ્વારાના બન્ને બાજુ સ્વાસ્તિકનો ચિન્હ બનાવો રોલી- અક્ષત (ચોખા) લગાવો અને પછી બારણા પર ઘીનો દીવો પ્રગટાવી પ્રણામ કરો. ત્યારબાદ તુલસીની પૂજા કરી, તેમને જળ, દીપક અને ભોગ અર્પિત કરો. આવુ કરવાથી લક્ષ્મી પ્રસન્ન હોય છે અને એશ્વર્યની પ્રાપ્તિ હોય છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments