Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે સાચા મનથી કરો શનિદેવની ઉપાસના, બની જશે બગડેલા કામ

Webdunia
શનિવાર, 16 જાન્યુઆરી 2021 (07:48 IST)
ભગવાન શનિદેવ ખૂબ જ દયાળુ છે. સાચા મનથી યાદ કરવાથી શનિદેવ પોતાના ભક્તોને આશીર્વાદ ચોક્કસ આપે છે. શનિવારે ભગવાન શનિની સાથે ભગવાન હનુમાનનો પણ દિવસ  છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ કર્મો અનુસાર ફળ આપે છે. શનિવારે કેટલાક ઉપાય કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
 
- શનિવારે પીપળના ઝાડની સાત પરિક્રમા કરો. શનિવારે શનિદેવની સાથે હનુમાનની પૂજા પણ કરો
- શનિવારે સાંજે માછલીઓને દાણા ખવડાવો. કીડીઓને લોટ ખવડાવો.
-  શનિવારે ભગવાન શનિદેવને તેલ ચઢાવો. હનુમાનની સામે તેલનો દીવો જરૂર પ્રગટાવો. 
- શનિવારે કાળી વસ્તુઓનું દાન કરો. કોઈ ગરીબને અડદની દાળ, કાળા કપડા, કાળા તલ અને કાળા ચણાનું દાન કરો.
- શનિવારે નિયમિત હનુમાન મંદિરમાં જાવ અને  હનુમાન ચાલીસાના પાઠ કરો.
- શનિવારે હનુમાન મંદિરમાં નાળિયેર અને લાલ રંગના પ્રસાદ ચઢાવો
- શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે ચાર મુખી દિવો પ્રગટાવવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
- જો શનિવારે ઘોડાની નાળ મળી જાય તો તેને શુભ માનવામાં આવે છે
- શનિવારે વાદળી રંગનું વિશેષ મહત્વ છે. આ દિવસે વાદળી કપડાં પહેરો અથવા કામ પર જતા વખતે તમારી સાથે વાદળી રૂમાલ રાખો. શનિવારે શનિ મંદિરમાં વાદળી અથવા જાંબુડિયા ફૂલો ચઢાવવાથી ભગવાન શિવનો આશીર્વાદ મળે છે.

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments