Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરવા ચોથ સ્પેશ્યલ - ચંદ્ર નીકળે ત્યારે કરો આ મંત્રનો જાપ

Karwa Chauth mantra

Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (11:35 IST)
રાત્રે જ્યારે ચાંદ નીકળે છે તો ભગવાન શિવ-પાર્વતી અને શ્રી ગણેશનુ ધ્યાન કરતા ચંદ્રમાને ચાયણીની આડમાં જોઈને પછી પતિનો ચેહરો જુએ છે. ત્યારે તે ચંદ્રમાંને અર્ધ્ય આપે છે અને પતિ તેને પાણી પીવડાવીને તેનુ વ્રત પુર્ણ કરે છે. ચંદ્રમાંને અર્ધ્ય આપતી વખતે એ આ મંત્ર બોલે છે. 
 
પીર ઘડી પેર કડી, અર્ક દૈદી સર્વ સુહાગિન ચૌબારે ખડી 
 
ત્યારબાદ સુહાગિન ભોજન ગ્રહણ કરે છે. આ રીતે કરવા ચોથનુ વ્રત પુર્ણ થાય છે. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments