Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંદિરમાં ઘંટડી વગાડવાથી થાય છે ધન વર્ષા જાણો શું છે ફાયદા

ધનવર્ષા
Webdunia
સોમવાર, 23 માર્ચ 2020 (12:36 IST)
નકારાત્મક શક્તિઓને દૂર કરે છે મંદિરની ઘટડી મંદિરમાં પૂજા માટે જાઓ છો  અંદર જતાં  પહેલા ઘંટડી વગાડવાનો નિયમ છે. તેનો ધાર્મિક જ નહી પણ વૈજ્ઞાનિક કારણ પણ છે. 
 
જણાવાય છે કે જ્યારે ઘંટડી વગાડે છે તો વાતારવરણમાં કંપન હોય છે અને આ વાયુમંડળના કારણે ખૂબ દૂર સુધી જાય છે. આ કંપનનો ફાયદો આ છે કે તેના ક્ષેત્રના બધા આવતા જીવાણુ-વિષાણુ અને સૂક્ષ્મ જીવ વગેરે નાશ થઈ જાય છે અને વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. 
 
એટલે જે જે સ્થાન પર ઘંટડી વગાડવાની આવાજ નિયમિત આવે છે ત્યાંનો વાતાવરણ હમેશા શુદ્ધ અને પવિત્ર બન્યું રહે છે. તેનાથી નકારાત્મકતા દૂર હોવાની સાથે જ ધનવર્ષા પણ હોય છે. 
 
ચાર કારણ જેના માટે વગાડવી જોઈએ મંદિરની ઘંટડી
1. માનવું છે કે ઘંટડી વગાડવાથી મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિઓમાં ચેતના જાગૃત હોય છે જે પછી તેમની પૂજા અને આરાધના વધારે ફળદાયક અને પ્રભાવશાળી બની જાય છે. 
2. ઘંટડીની કર્ણપ્રિય ધ્વનિથી મન મગજને અધ્યાત્મભાવની તરફ લઈ જવાનો સામર્થય રાખે છે. સવારે અને સાંજે જ્યારે પણ મંદિરમાં પૂજા કે આરતી હોય છે તો એક લય અને ખાસ ધુનની સાથે ઘંટડી વગાય છે. તેનાથી શાંતિ અને દેવીય ઉપસ્થિતિની અનુભૂતિ હોય છે.  
3. જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે નાદ(આવાજ) ગૂંજી હતી એ આવાજ ઘંટી વગાડતા પર આવે છે.
4. મંદિરની બહાર લાગેલી ઘંટડી કે ઘંટા કાળનો પ્રતીક ગણાય છે. માન્યતાઓમાં પ્રલયથી બચવા માટે પણ ઘંટડી વગાડવી જણાવ્યું છે. 
મંદિરોમાં 4 પ્રકારની ઘંટડી હોય છે આ છે પ્રકાર 
1. ગરૂડ ઘંટડી: આ ઘંટડી નાની હોય છે જેને એક હાથથી વગાડી શકાય છે. 
2. દ્વાર ઘંટડી: મધ્યમ આકારની ઘંટડી જે દ્વાર પર લટકાય છે. 
3. હાથ ઘંટડી: પીતળની ઠોસ એક પ્લેટની રીતે હોય છે જેને લાકડીથી ઠોકીને વગાડીએ છે. 
4. ઘંટા: આ બહુ મોટું હોય છે અને તેને વગાડતા પર આવાજ ઘણા કિલોમીટર સુધી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

ગુજરાતી શાયરી - સબંધ

ગુજરાતી શાયરી - જિંદગી

વધુ જુઓ..

નવીનતમ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

આગળનો લેખ
Show comments