Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો દાનની દક્ષિણા કેટલી હોવી જોઈએ અને એના દેવતા કોણ ?

Webdunia
મંગળવાર, 3 એપ્રિલ 2018 (08:30 IST)
જાણો દાનની દક્ષિણા કેટલી હોવી જોઈએ અને એના દેવતા કોણ ? 

દાન ની દક્ષિણા લેતાના હાથ પર જળ નાખવા જોઈએ. દાન લેતાને દક્ષિણા જરૂર આપવી જોઈએ.  જૂના સમયમાં દક્ષિણા સોનાના રૂપમાં આપતા હતા, પણ જો સોનાના દાન કરી રહ્યા છો તો દક્ષિણા ચાંદીની હોવી જોઈએ . દક્ષિણા હમેશા એક  ,પાંચ, અગિયાર, એકવીસ, એકાવન ,એક સૌ એક, એક સૌ એકાવન જેવુ સામર્થય અનુસાર હોવી જોઈએ.  દક્ષિણામાં ક્યારે પણ શૂન્ય ન હોવું જોઈએ. 
 
જેમ કે 50,  100 , 500 
 
દાનના દેવતા 
 
દાનમાં જે વસ્તુ આપે છે એને જુદા-જુદા દેવતા છે. સ્વર્ણના દેવતા અગ્નિ, દાસના પ્રજાપતિ અને ગાયના રોદ્ર . જે કાર્યોના કોઈ દેવતા નથી એનું દાન વિષ્ણુને દેવતા માની કરાય છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

રાંદલ માતાજી ની આરતી

Eid Mubarak Wishes 2025: મીઠી ઈદ આવી છે .. ખુશીઓની સૌગાત લાવી છે.. તમારા મિત્રો અને સંગાઓને મોકલે ઈદ મુબારક મેસેજ

આગળનો લેખ
Show comments