Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

હનુમાન જયંતિ ઉપાય
Webdunia
શનિવાર, 12 એપ્રિલ 2025 (15:54 IST)
Hanuman Janmotsav : કહેવાય છે કે જેની અરજી ક્યારે પૂરી નથી થતી તેની અરજી હનુમાન જયંતિ પર પૂરી થઈ જાય છે. જ્યારે હનુમાનજી પ્રસન્ન થાય છે અને આપવા પર આવે છે તો એ વ્યક્તિને આપે છે જેની અરજી ક્યારેય પુરી નથી થતી અને તેની અરજી હનુમાન જયંતિ પર પૂરી થઈ જાય છે. જ્યારે હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે અને આપવા પર આવે છે તો એ વ્યક્તિને કોઈપણ ઉપાય કરવાની જરૂર નથી પડતી.   
 
હનુમાનજીને લાલ રંગ સૌથી પ્રિય છે. આ રંગ શક્તિ સાહસ અને ઉર્જાનુ પ્રતિક છે. સૌથી ખાસ વાત એ છે કે આ રંગ મંગલ ગ્રહનુ પ્રતિનિધિત્વ કરે છે. હનુમાન જયંતિ શનિવારના દિવસે જો તમે લાલ કે કેસરિયા રંગના કપડા પહેરશો તો તમારા મનમાં ભક્તિભાવનો સંચાર થશે અને મંગલ ગ્રહને મજબૂતી મળશે સાથે જ મંગલથી સંબંધિત શુભ પરિણામ પ્રાપ્ત થશે.  આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમારી જન્મ કુંડળીમાં મંગલ ગ્રહ શાંત થશે. તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે સાથે જ તમારી મનોકામનાઓ પૂરી થશે.  
 
મંગલ દોષ થશે શાંત - હનુમાન જયંતિના દિવસે લાલ વસ્તુઓનુ દાન કરવાથી જીવનમાં સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. સાથે જ સફળતા પ્રાપ્ત થાય છે. જે જાતકોની જનમ કુંડળીમાં મંગલ દોષ છે એ લોકોએ  આ દિવસે મંગલ સાથે સંબંધિત પૂજા પાઠ અને દાન કરવુ જોઈએ. 
 
મંગલ દોષની શાંતિ માટે દાન - મંગલ દોષની શાંતિ માટે હનુમાન જયંતિ પર લાલ રંગનુ કપડુ, મસૂરની દાળ, ટામેટા, માચિસ, તાંબાના વાસણ, ઘઉનુ યથાશક્તિ દાન કરવુ જોઈએ. આ દાન કરતી વખતે તમારા શ્વાસને અંદર તરફ રોકી રાખો અને આ દાન સંઘ્યાકાળમાં કરો. તેનાથી તમારા મંગલ દોષની શાંતિ થશે અને જીવનમાં મંગલ ગ્રહને કારણે આવતા અવરોધો દૂર થશે  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે દારૂ પીઓ છો? જે લોકો આલ્કોહોલનું સેવન કરે છે તેમણે આ 3 સપ્લિમેન્ટ્સ જરૂર લેવા જોઈએ

Dragon Chicken recipe- ડ્રેગન ચિકન અદ્ભુત વાનગી, સ્વાદ એવો છે કે દરેક વ્યક્તિ રેસિપી પૂછશે

Child Story Donkey in the lion's skin- સિંહની ચામડીમાં ગધેડો:

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments