Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરેક સમસ્યાનો સમાધાન છે આ ચાલીસામાં દરરોજ પાઠ કરવાથી બદલી જાય છે વ્યક્તિનો ભાગ્ય નહી રહે કોઈ વસ્તુની કમી

hanumanji puja
Webdunia
શુક્રવાર, 23 જુલાઈ 2021 (18:55 IST)
જીવનમાં વ્યક્તિ ઘણા પ્રકારની સમસ્યાઓથી પરેશાન રહે છે. જ્યોતિષ માન્યતાઓ મુજબ ઘણા પ્રકારના દોષ હોય છે જેના કારણે વ્યક્તિનો જીવન બુરી રીતે પ્રભાવિત થઈ જાય છે. આ બધી સમસ્યાઓનો સમાધાન શ્રી હનુમાન ચાલીસામાં છે. ધાર્મિક માન્યતાઓ મુજબ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવુ પડે છે. હનુમાનજી આ કળયુગમાં જાગૃત દેવ છે. હનુમાનજીની અસીમ કૃપા જે વ્યક્તિ પર થઈ જાય તેનો જીવન આનંદથી ભરી જાય છે. હનુમાન ચાલીસાની દરેક લીટી મહામંત્ર છે. દરેક વ્યક્તિને દરરોજ હનુમાન ચાલીસાઅનો પાઠ કરવુ જોઈએ. 
 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ કમી નહી રહે છે. નિત્ય નિયમથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી પણ મુક્તિ મળી જાય છે. 
 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાના ફાયદા 
દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ હોય છે. 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ડરથી મુક્તિ મળે છે. 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. 
દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કાર્યોમાં કોઈ પણ પ્રકારના વિધ્ન નહી પડે છે. 
બ્વ્યક્તિને દર કાર્યમાં સફળતા મળવા લાગે છે. 
દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મકતા દૂર હોય છે અને સંકારાત્મકતાનો સંચાર હોય છે. 
જે વ્યક્તિ દરરોજ નિયમિત રૂપથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેની રક્ષા પોતે હનુમાનજી કરે છે. 
દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટા થી મોટા રોગ પણ ઠીક થઈ જાય છે. 
જે વ્યકતિ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે રોગોથી દૂર રહે છે. 
હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી બધી મનોકામમા પૂર્ણ હોય છે. 
હનુમાનજી ભક્તો પર કોઈ પણ પ્રકારની ખરાબ નજર નહી પડે છે. 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ હોય છે. 
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન રામની કૃપા પણ મળે છે. 
જે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા વરસે છે તેના પર બધ દેવી-દેવતાઓની ખાસ કૃપા રહે છે. 
દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી પ્રસન્ન હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

Child Story - મદદ કરવી હોય તો કરો, ખાલી સલાહ ન આપો

શું તમે ચાલવાના ફાયદાઓ વિશે જાણો છો? જો નહીં, તો તમારે દરરોજ ફક્ત અડધો કલાક વોક કરીને જરૂર જોવું જોઈએ.

Rose Facial- ઘરે જ સરળ સ્ટેપમાં રોઝ ફેશિયલ કરો, ગ્લોઈંગ સ્કિન મેળવો

Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ

વધુ જુઓ..

નવીનતમ

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ

What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments