Festival Posters

Guru Pushya Nakshtra 2023: 12 વર્ષ પછી બનશે ગુરુ પુષ્ય નક્ષત્ર, આ વસ્તુઓના દાનથી થશે ગુરૂ દેવની કૃપા

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2023 (13:55 IST)
Guru Pushya Yog 2023: જયોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહને ખૂબ વધારે મહત્વ આપવામાં આવે છે. નવગ્રહમાં તેણે ગુરૂની ઉપાધી આપી છે. બૃહસ્પતિને બધા ગ્રહોમાં સૌથી વધારે લાભકારી ગ્રહ ગણાયુ ચે. જો કુંડળીમાં આ શુભ સ્થાન પર હ્પ્ય તો જાતકને અપાર સમૃદ્ધિ જ્ઞાન અને સફળતા મળે છે. તેથી વ્યક્તિ પર ગુરૂ દેવની કૃપા હમેશા બની રહે છે. 27 એપ્રિલ ગુરૂવારના દિવસે ગુરૂ પુષ્ય નક્ષત્રના અદભુત યોગ બની રહ્યુ છે. 12 વર્ષ પછી ગુરૂના મેષ રાશિમાં આગમન થઈ રહ્યુ છે. અને તે પણ આ રાશિમાં ઉદય કરશે. 
 
મેષ રાશિમાં ગુરુનો ઉદય થવાથી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ દિવસ ખૂબ જ શુભ રહેશે. આ સંયોગ 27 એપ્રિલે અક્ષય તૃતીયાની જેમ બની રહ્યો છે લાભદાયી રહેશે. જ્યોતિષમાં આ દિવસનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયોથી ધન, સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તેના તેની સાથે કુંડળીમાં ગુરુની સ્થિતિ પણ મજબૂત બને છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમને વિશેષ લાભ થશે.
Edited BY-Monica Sahu
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments