Webdunia - Bharat's app for daily news and videos

Install App

Garud Puran- મૃત્યુથી પહેલા જોવાવા લાગે છે એવા સંકેત, માત્ર આટલી શ્વાસ બાકી રહે છે

garud puran
Webdunia
રવિવાર, 23 એપ્રિલ 2023 (18:17 IST)
મરતા પહેલા માણસને જોવા મળે છે એવા સંકેત 
 
- ગરૂડ પુરાણ મુજબ જ્યારે પણ કોઈ વ્યક્તિની મૃત્યુ નજીક આવે છે તેમની આંખની રોશની ઓછી થઈ જાય છે. તેમને પાસની વસ્તુઓ જોવાવા બંદ થઈ જાય છે. માનવુ છે કે વ્યક્તિ તેમના પાસે ઉભા યમદૂતને જોઈને ડરી જાય છે તેથી તેને કઈક જોવાતુ નથી. 
 
- જ્યારે મૃત્યુ નજીક હોય તો વ્યક્તિની સાંભળવા-બોલવાની ક્ષમતા ખત્મ થઈ જાય છે. તેમને ન તો કઈક સંભળાય છે અને ના તે કઈક બોલી શકે છે. જો વય્ક્તિ બોલવાની કોશિશ પણ કરે તો પણ તેમની સાફ શબ્દો નીકળી નહી શકાય છે. 
 
- વ્યક્તિને અરીસામાં તેમનો ચેહરો જોવાવા બંદ થઈ જાય છે. તેમના ચેહરા અરીસામાં વિકૃત દેખાય છે.અહી6 સુધે કે તેલ કે પાણીમાં પણ મરનારા વ્યક્તિને ચેહરો જોવાતો નથી. 
 
- જે લોકોએ ખરાબ કર્મ કર્યા હોય છે તેને મરતા સમયે ખૂબ કષ્ટ થાય છે. તેમજ જે લોકોએ સારા કર્મ કર્યા હોય છે તેમની શાંત અને સરળ મોત થાય છે. એવા લોકો ભગવાન કૃષ્ણની કૃપાથી સીધા શ્રીહરિના ચરણોમાં પહોંચે છે. 
(Edited By-Monica sahu) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

વધુ જુઓ..

નવીનતમ

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

આગળનો લેખ
Show comments