Webdunia - Bharat's app for daily news and videos

Install App

છઠનો પ્રસાદ બનાવતા સમયે આ ભૂલો નહી કરવી, છઠી મઈયા રિસાઈ જશે

Webdunia
રવિવાર, 11 નવેમ્બર 2018 (12:28 IST)
બિહાર ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઉજવાતું સૌથી મહત્વપૂર્ણ પર્વ છઠ. આ દિવસે સૂર્ય દેવ અને છઠી મૈયાની પૂજા અર્ચના કરાય છે અને આ પર્વ સતત ચાર દિવસ સુધી ચાલે છે. ચૌથા દિવસે ઉગતા સૂર્યદેવને અર્ધ્ય આપ્યા પછી આ મહાપર્વનો સમાપન હોય છે. 
છઠ પૂજામાં સાફ-સફાઈનો બહુ મહ્ત્વ છે. તેથી છઠનો પ્રસાદ બનાવતા સમયે ઘણી ખાસ વાતોનો ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. 
આવો અમે જણાવે છે એવી જ કેટલીક વાતો વિશે.. 
- ભોજનમાં થોડું પણ ડુંગળી અને લસણનો પ્રયોગ ન કરવું. સારું હશે કે ઘરમાં જ ડુંગળી અને લસણ ન લાવું. 
- ભોજન હળવું, શાકાહારી અને શુદ્ધ દેશી ઘીમાં જ બનેલું હોવું જોઈએ. 
- છઠ પૂજાના સમયે શરાબ કે સિગરેટનો સેવન ન કરવું. 
- વગર સ્નાન અને હાથ ધોયા પૂજાના પ્રસાદ હાથે ન અડવું. 
- પ્રસાદ બનાવતા પહેલા હાથ અને પગ જરૂર ધોવું. 
- વ્રતના સમયે માંસાહારી ભોજન ન કરવું. 
- ભોજનમાં માત્ર સિંધાલૂણનો જ પ્રયોગ કરવું. 
- પ્રસાદ બનાવતા સમયે કઈક ન ખાવું. ખાસ કરીને મીઠું કે મીઠાથી બનેલી વસ્તુઓને હાથ ન લગાવું. 
- બધા ઘરના લોકો એક સાથે મળીને પૂજા કરવી જોઈએ. 
- સૂર્યદેવને અર્ધ્ય આપ્યા પછી જ ભોજન કરવું. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments