Dharma Sangrah

Dont Do this - આર્થિક પરેશાનીથી બચવા માટે ગુરૂવારે ન કરો આ 7 કામ

Webdunia
ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (10:02 IST)
જ્યોતિષી મુજબ ગુરૂવારેથોડી સાવધાની રાખીએ તો આ દિવસ તમારા માટે સૌભાગ્યશાળી થઈ શકે છે.  
માલામાલ બની રહેવા માતે  ધ્યાન રહે કે ગુરૂવારે કોઈને પણ કર્જન આપવું આ અશુભ હોય છે. 
જ્યાં સુધી કર્જના સવાલ  છે આ વાત બેંકોના કર્જ પણ પર લાગૂ થાય છે આથી લોનની વિચારી રહ્યા  છો તો ગુરૂવારે ટાળો. 
જેમકે અમારા વડીલો જણાવે છે કે ગુરૂવારે વાળ અને નખ કપાવાથી બચવું અશુભ હોય છે . આર્થિક નુકશાન તો થાય છે સેહતલાભ પણ થાય ચે. 
કારણ કે ગુરૂવારના દિવસ છે તો ભૂલીને પણ પિતા કે ગુરૂના અપમાન ન કરો. એને ખરાબ કહેવું નહી. 
 
સફેદ વસ્ત્ર ધારણ ન કરી તો સારું રહેશે. ગુરૂવારે પીળા વસ્ત્ર પહેરો તો તમારી બરકત થશે. મન પણ શાંત રહેશે. ઘરમાં શાંતિના વાતાવરણ બની રહેશે અને ધંધામાં છે તો લાભ નિશ્ચિત છે. 
 
ગુરૂવારે ધન સંચય કરવું કે જમા કરવા સંબંધી કામ ન કરો . કારણકે ગુરૂવારે ખાલી દિવસ ગણાય છે . પણ આ દિવસે કોઈ ખાસ અકાર્ય કરવું છે તો કોઈ જ્યોતિષની સલાહ જરૂર લો. કારણકે ગુરૂના સાથે પુષ્ય નક્ષત્ર હોય તો કોઈ નવો કામ કરી શકાય છે. 
આ દિવસે ઘરથી કન્યાને વિદાય ન આપવી. જો કરવું પડે તો કન્યાના હાથે કોઈ વસ્તુ લઈને ઘરમાં રાખી લો. એવી માન્યતા છે કે ગુરૂવારે કન્યાની વિદાયથી લક્ષ્મીજી પણ ઘરેથી દૂર હાલી જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments