Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી ના શુભ મુહૂર્ત 2022 - આજે આ 7 ઉપાય઼ કરશો તો ચમકી જશે ભાગ્ય

Webdunia
સોમવાર, 24 ઑક્ટોબર 2022 (11:35 IST)
પૂજા સામગ્રી 
 
દિવાળીના દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને કુબેરની પૂજા કરવામાં આવે છે. તેથી તેની સાથે સંબંધિત પૂજા સામગ્રી હોવી જરૂરી છે. આ દિવસે શ્રીયંત્ર, કુબેર યંત્રનું પૂજન લાભકારક અને ઉન્નતિ પ્રદાન કરનાર માનવામાં આવે છે 
 
લક્ષ્મી-ગણેશ પૂજા કેવી રીતે કરવી-
 
- સૌ પ્રથમ પૂજાનો સંકલ્પ લો
- શ્રી ગણેશ, લક્ષ્મી, સરસ્વતીજીની સાથે કુબેરની પણ પૂજા કરો.
- ઓમ શ્રી શ્રી હૂં નમઃ નો જાપ 11 વાર અથવા એક માળા કરો.
- પૂજા સ્થાન પર એક નારિયેળ અથવા 11 કમલગટ્ટા રાખો.
- શ્રી યંત્રની પૂજા કરો અને તેને ઉત્તર દિશામાં સ્થાપિત કરો, દેવી સૂક્તમનો પાઠ કરો.
 
આ મંત્રોનો  કરો પાઠ  
 
-ઓમ કેશવાય નમઃ, 
-ઓમ માધવાય નમઃ, 
-ઓમ નારાયણાય નમઃ 
- ઓમ ઋષિકેશાય નમઃ

 







- સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અજમાવો જ્યોતિષના 7 અચૂક ઉપાય઼  
 
-  લક્ષ્મી મંદિરમાં જઈને દેવીને પાંચ કમળના ફૂલ અર્પણ કરો અને પાંચ દીવા પ્રગટાવો
 
- દેવી લક્ષ્મીના ચિત્રની આગળ ઘીનો 9 દિવેટ વાળો દીવો પ્રગટાવો
 
-  દિવાળીના દિવસે કોઈપણ મંદિરમાં સાવરણીનું દાન કરો.
 
- દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં પીળી કોળીઓ મુકો . પૂજા પછી આ કોળીઓને તમારી તિજોરીમાં મુકો.
 
-  દિવાળીની રાત્રે પીપળના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. દીવો મુક્યા પછી સીધા ઘરે પાછા આવો, પાછળ વળીને જોશો નહીં.
 
- દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં એકાક્ષી નારિયેળ મુકો. પૂજા પછી તેને તિજોરીમાં મુકો.
 
દીપાવલીના દિવસે હનુમાન મંદિરમાં જઈને લોટનો દીવો પ્રગટાવો.
 
 - દીપાવલીના દિવસે હનુમાન મંદિરમાં જઈને લોટનો દીવો પ્રગટાવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

આગળનો લેખ
Show comments